Research

Defence.jpeg

સમિતિએ સંશોધન બજેટના 5.38%થી વધારીને 8-10% કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો નેશનલ ન્યૂઝ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની કામગીરી પરના એક રિપોર્ટમાં સમિતિએ સંશોધન માટે…

Idus Culture.jpeg

ગુજરાત ન્યૂઝ  કેરળ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓની એક ટીમે તેમના સંશોધનમાં દાવો કર્યો છે કે ગુજરાતના કચ્છમાં આવેલો ખાડો (મોટો ખાડો) ઉલ્કાપિંડની અથડામણને કારણે બન્યો હતો. રિસર્ચ ટીમનો…

Feb 2022 Capsule1 Tired Night Shift Workers Office.jpg

સંશોધનમાં બહાર આવ્યું છે નાઇટ શિફ્ટ અને જ્ઞાનાત્મક ક્ષતિ વચ્ચે ઊંડો સંબંધ હેલ્થ ન્યૂઝ નાઈટ શિફ્ટ કામદારોને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભ્યાસ મુજબ…

Saurashtra Univercity 1

કેન્દ્રીય માહિતી આયુકતના ઉદય માહુરકરજી, કુલપતિ ગીરીશ ભીમાણીના હસ્તે સાવરકર અભ્યાસ અને સંશોધન કેન્દ્રનું લોકાપર્ણ કરાશે જેમણે યુવાનીનાં અઢ્ઢાર-અઢ્ઢાર વર્ષો આંદામાન-નિકોબારની કાલ કોટડીમાં અસહ્ય યાતનાઓ સહન…

Screenshot 6 36

ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ નવી દિલ્હી દ્વારા આયોજીત કુલપતિઓની મિટિંગમાં ઉપસ્થિત રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ ઇનોવેટિવ એસેસમેન્ટ મેથડ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ ઓફ ફેકલ્ટી વિષય…

Screenshot 20230109 213841 Samsung Internet

મનોવૈજ્ઞાનિક સંશોધક બદલ એવોર્ડ પ્રાપ્ત કરી ડો. વિદિતા વૈદ્યે ગુજરાતનું વધાર્યુ ગૌરવ રાજકોટના પ્રતિભાવંત પુત્રી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડો. વિદિતા અશોકભાઇ વૈદ્યને ઇન્ફોસીસ દ્વારા 1…

Img 20221011 Wa0424

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા  અમદાવાદમાં 1275 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમૂહૂર્ત કરતા વડાપ્રધાન ગુજરાતમાં વિશ્વ કક્ષાની અત્યાધુનિક વિવિધ આરોગ્ય સુવિધાઓના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ…

Untitled 1 187

સૌ.યુનિ.ના બાયો સાયન્સ ભવન ખાતે લાઇફ સાયન્સ સંલગ્ન સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન ખાતે લાઇફ સાયન્સ સંલગ્ન સંશોધન કરી રહેલા…

પૃથ્વી સાથે એસ્ટરોઇડની અથડામણની વિનાશક અસરો પરત્વે જનજાગૃતિ લાવવાનો હેતું છે: તેના વિવિધ સંશોધનના માર્ગો મોકળા કરીને તેની અસરથી પૃથ્વીને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ 1908માં…

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને મળી યુજીસીની 12ઇની માન્યતા અબતક,રાજકોટ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશન (યુ.જી.સી.) તરફથી 12ઇ ની માન્યતા પ્રદાન કરવામાં આવી છે. યુનિવર્સિટીના  કુલપતિ  હર્ષદભાઈ શાહના નેતૃત્વમાં…