Rescued

The young people went to bathe in the river and then something like this happened!!!

ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ન્હાવા ગયેલ 4 રાજસ્થાની શ્રમિકો ડૂબ્યા ડૂબવાથી 2 મજૂરોના થયા મો*ત 2 નો આબાદ બચાવ થયો  રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી…

‘Karuna Abhiyan: Government’s compassionate initiative for the treatment of injured animals and birds

પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-2025” હાથ ધરાશે : વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સવારે અને સાંજે પક્ષીઓ…

Morbi: Woman crossing railway tracks with children in Halvad meets with accident, two children die

હળવદમાં બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાને નડ્યો અકસ્માત ટ્રેનની અડફેટે બે બાળકોના મોત, એકનો બચાવ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિવસે દિવસે મો*તની સંખ્યામાં…

Porbandar: 12 crew members successfully rescued after Indian ship MSV Al Piran Pir sinks

ભારતીય જહાજ MSV અલ પીરાન પીર ડૂબ્યા બાદ 12 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવાયા 12 ક્રૂ સભ્યોએ જહાજ છોડી નાની બોટનો સહારો લીધો ક્રૂ સભ્યો દ્વારકાથી આશરે…

Surat: Serious accident on National Highway-48

લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરી 40 મુસાફરોને રેસ્ક્યૂ કરાયા 15થી 20 મુસાફરો ઘાયલ બસ ડ્રાઇવર ફરાર અન્ય વાહન ચાલકોની નજરે અકસ્માત નજરે ચડતા તેઓએ તુરત…

A painful tragedy in Jhansi, 10 Masumna Mo*t

ઝાંસી મેડિકલ કોલેજમાં આગ: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં 10 નવજાત બાળકોના મોત થયા હતા, જ્યારે 45 બાળકોને સુરક્ષિત રીતે…

IMG 20240917 WA0004

Rajkot: ગણપતિ મહોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે ઠેર ઠેર ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન કરતી વખતે 4 લોકો પાણીમાં…

Patan: 7 people drown, 3 rescued, 1 dead in Saraswati river

Patan: સરસ્વતી નદીમાં મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યાં હતા જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા. તેમજ 4…

Mangrol: Once again in the early morning, sailors were rescued after a boat sank in Mangrol.

Mangrol: વહેલી સવારમાં ફરી એક વાર એક બોટ ડૂબી જવાનો બનાવ બન્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે બોટ સંપૂર્ણપણે…

બાલંભા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 83 લોકોનું એસડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે લોકોને મદદરૂપ થવા અને સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે છે. જિલ્લાની હાલની સ્થિતિ અંગે કલેકટર બી. કે. પંડયાએ જણાવ્યું હતું…