remain

Gandhinagar Mayor Urges Non-Veg Stalls To Remain Closed During Chaitri Navratri

ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમામ માંસાહારી સ્ટોલ, ઈંડાની દુકાનો અને કતલખાનાઓ બંધ રાખવા મેયરે કમિશનરને લખ્યો પત્ર ચૈત્ર મહિનામાં ઉજવાતો નવ દિવસનો તહેવાર, ચૈત્રી નવરાત્રી, હિન્દુ સંસ્કૃતિ…

Follow These 5 Tips To Take Care Of Your Eyes In The Office

આંખો શરીરનું મુખ્ય અંગ છે. આમાં થોડી પણ બેદરકારી આંખને લગતી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આજકાલ, મોટાભાગના લોકો સ્ક્રીન પર લાંબો સમય પસાર કરે…

Now Dependence On Other Countries For Edible Oil Will Decrease, Prices Are Expected To Remain Stable

ખાદ્ય તેલોની આયાત પરની નિર્ભરતાને 60%થી ઘટાડીને 30% કરવા માટે રાષ્ટ્રીય મિશનમાં 10,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ અને ખાદ્ય તેલ ઉત્પાદકોના મતે, કેન્દ્રીય બજેટ…

Ahmedabad: Maninagar Railway Station Road To Remain Closed For Three Months

ગુજરાત: અમદાવાદ સિટી પોલીસ દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, મણિનગર રેલવે સ્ટેશનની બહારનો 100 મીટર લાંબો રસ્તો ત્રણ મહિના સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.…

Value-Based Education Will Remain Important For Individual, Society And Nation Building - Dr. Kuber Dindor

ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે ત્રિ- દિવસીય અખિલ ભારતીય કાર્યકર્તા સંગોષ્ઠી…

વ્યાજદર યથાવત જ રહેવાનો આશાવાદ

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ: ત્રણ દિવસમાં જાહેર કરાશે નિર્ણય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આ સપ્તાહની મોનેટરી પોલિસી બેઠકમાં  વ્યાજદર યથાવત રાખે તેવી શકયતા છે.…

અર્થતંત્ર ટનાટન રહેશે: ચાલુ વર્ષે નિકાસ રૂ.68 લાખ કરોડને આંબવાનો આશાવાદ

ક્ધટેનરની અછત, નૂર દરમાં વધારો અને લાલ સમુદ્રના સંકટની અસરને હળવી કરાશે : સિંગાપોર, દુબઈ, સાઉદી અરેબિયા, ન્યૂયોર્ક, સિલિકોન વેલી અને ઝ્યુરિચમાં ભારત સેન્ટર ખોલી વિદેશી…

2 60

રાજકોટના આંગણે ગઝલ બહાર અંતર્ગત સંગીત પ્રેમીઓ ગઝલ, સુફી અને બોલીવુડના ગીતોનો આનંદ માણશે રાજકોટની સંગીતપ્રેમી જનતાને ભારતીય સંગીત પ્રત્યે લગાવ વધુ પ્રબળ બને તે હેતુથી…

6 13

બીમારી સબબ કેજરીવાલના 7 દિવસના વચગાળાના જામીનની માંગ સાથે કરાઈ હતી અરજી: કોર્ટે બીમારીને ગંભીર ન ગણાવીને અરજી ફગાવી દીધી દિલ્હીની કોર્ટે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને…

Raj 11

ખાટલે મોટી ખોટ 1લી જુનથી નવા ડ્રાયવિંગ લાયસન્સના નિયમો બદલાશે પણ સૌરાષ્ટ્રના લોકોએ હજુ આરટીઓનો જ ‘આશરો’ લેવો પડે તેવો ઘાટ દેશભરમાં 1લી જૂનથી નવા પરિવહન…