કાર્યક્રમ અંતર્ગત આશ્રમમાં લધુરામ યજ્ઞ કરાશે સદગુરુ સદન ટ્રસ્ટ (પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્ર ભગવાન સ્વરુપ પ.પૂ. સદગુરુદેવ રણછોડદાસજીબાપુની અસીમ કૃપાથી તથા પ્રેરણાથી…
Religious
ગુનાનો ભેદ ઉકેલવા જાહેર સ્થળના સીસીટીવી ફુટેજ મદદરૂપ થાય છે તેમ પોલીસનો વહીવટ પારદર્શક બનાવવા સીસીટીવી ફુટેજ આમ પ્રજા માટે જાહેર કરો: એડવોકેટ સુરેશ ફળદુ ગંભીર…
ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભવ્ય ઉજવણી તપસ્વીઓનાં સમૂહ-પારણા સંપન્ન અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે લીંબડી અજરામર સંપ્રયદાયના પૂ . ગચ્છાધિપતી આચાર્ય ભગવંત ભાવચંદ્રજીસ્વામીના આજ્ઞાનુવર્તી તિર્થસ્વરૂપા ” પૂ .…
ઇન્સાન કો બેદાર તો હો લેને દો હર કોમ પુકારે ગી હમારે હે હુસેન….. ઇસ્લામના મહાન પેગંબર મહંમદસાહેબના આદર્શ ને જીવંત રાખવા કરબલાના સરદાર હઝરત ઈમામ…
માનુનીઓની પહેલી મનપસંદ વસ્તુ શૃંગાર હોય છે. કઈ સ્ત્રીને સજવું સાવરવુંને સુંદર દેખાવું ના ગમે ? હિન્દુ લગ્નમાં સોળ શૃંગારના ગુણગાન ગવાયા છે અને આ શણગારની…
ભગવાન શંકર એકમાત્ર તેવા દેવ છે જેમની મૂર્તિ કરતા વધારે પૂજા લિંગ સ્વરુપે થાય છે. શિવપૂરાણમાં પણ તેમની મૂર્તિ કરતા લિંગ પૂજાનું વધુ મહત્વ જણાવ્યું છે.…
ઘણા લોકોને ખબર નથી હોતી કે શિવરાત્રિ દર મહિને આવે છે. ભારતીય કેલેન્ડર પ્રમાણે પ્રત્યેક મહિનામાં વદ પક્ષની ચૌદશ તિથિ એટલે શિવરાત્રિ. પરંતુ શિવપુરાણ અનુસાર મહા…
જૂનાગઢના મેયર, ડે. મેયર અને ભાજપના હોદેદારો સહિતના મુખ્યમંત્રીને રૂબરૂ મળશે અબતક, દર્શન જોશી, જૂનાગઢ જુનાગઢ તા. 15 જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં…
શાળા-કોલેજોમાં, પોલીસ વિભાગમાં અને આર્મીમાં યુનિફોર્મ રાખવા પાછળ પણ મહત્વનું કારણ, યુનિફોર્મ એ જ્ઞાતિ- જાતિ અને આર્થિક ભેદભાવોને નાથવાનું શસ્ત્ર છે અબતક, નવી દિલ્હી કર્ણાટકમાં…
મેષ રાશિફળ (Aries): ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શકે છે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો…