Religious

The Only Mysterious Shivling In The World!!!

દુનિયાનું સૌથી રહસ્યમય શિવલિંગ, જેની લંબાઈ દર વર્ષે વધે છે માતંગેશ્વર મહાદેવ મંદિરમાં સ્થિત ભગવાન શિવના દિવ્ય શિવલિંગને જીવંત માનવામાં આવે છે. આ દુનિયાનું એકમાત્ર શિવલિંગ…

'Asht Siddhi Nau Nidhi Ke Daata', Know About The Eight Miraculous Achievements Possessed By Hanumanji..!

‘अष्‍ट सिद्धि नौ निधि के दाता’, જાણો હનુમાનજી પાસે રહેલી આઠ ચમત્કારિક સિદ્ધિઓ વિશે..! હનુમાન જયંતિનો તહેવાર ૧૨ એપ્રિલે એટલે કે આજે  છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર,…

Mangrol: A Grand Three-Day Religious Festival Is Being Organized At The Ancient Hanumanji Dada Temple.

પ્રાચીન હનુમાનજી દાદાના મંદિર ખાતે ત્રણ દિવસીય ધર્મોત્સવનું ભવ્ય આયોજન પ્રથમ દિવસે જળયાત્રાનું વાજતે-ગાજતે કરવામાં આવ્યું આયોજન ભક્તિમય વાતાવરણમાં શહેરના લોકો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા…

Greetings On The Auspicious Birth Anniversary Of Lord Mahavira: Religious Festival Among Jains And Jain Devotees

મહાવીર તારૂ નામ ભવ ભ્રમણ મિટાવે છે તારી ભક્તિનું ગાન પ્રેમનું ઝરણું વહાવે છે ધર્મ યાત્રા, ધર્મસભા અને ગૌતમ પ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો તેમજ ભગવાનને લાખેણી…

સાંસ્કૃતિક

દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામ નવમીથી ઉજવાતા માધવપુર મેળામાં લોકજીવન-લોકસંસ્કૃતિનો ધબકાર ઝિલાય છે માધવપુર મેળાનો રામનવમી પર્વે…

Famous Shastri Rasrajji Maharaj From Delhi Became A Guest Of Jamnagar

દિલ્હીથી સુપ્રસિદ્ધ શાસ્ત્રી રસરાજજી મહારાજ જામનગરના મહેમાન બન્યા એરપોર્ટથી વનતારા જવા થયા રવાના શાસ્ત્રી રસરાજજી મહારાજ વિવિધ ધાર્મિક પ્રસાદમાં, સુંદરકાંડનું પઠન ખાસ કરીને લોકપ્રિય છે  જામનગરના…

Conclusion Of The Fair Representing The Culture, Tradition And Religious Beliefs Of The Tribal Community

આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર-વિચિત્રના મેળાનું સમાપન પાન ખવડાવી મનના માણીગર મળ્યાના હરખ સાથે વિલાપ અને વિનોદની અનોખી પરંપરા બે દિવસીય…

If You Are Worshipping Bajrangbali On Tuesday, Then Keep These Things In Mind..!

હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. ભગવાન શિવની પૂજા માટે સોમવારનો દિવસ રાખવામાં આવ્યો છે, જ્યારે મંગળવારે સંકટ મોચન હનુમાનની પૂજા…

What Is The Importance Of A Three To Five Leafed Bili Leaf In The Worship Of Mahadev..!

ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. બીલીપત્ર વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં બીલીપત્રના ત્રણ, ચાર અને પાંચ…

Bathing In This Lake Removes The Kaalsarpa Defect..!

નાગ કુંડ પુષ્કર રાજસ્થાન: રાજસ્થાનના પુષ્કરમાં એક પર્વત છે, જેને નાગ દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં…