રથયાત્રાના રૂટ પર સવારે 8 થી 11 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરાયો : 2 એ.સી.પી., 5 પી.આઇ. 16 પી.એસ.આઇ. સહિત 400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે રથયાત્રા…
Rathyatra
હિતેશ રાવલ, સાબરકાંઠા: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને “સુપ્રીમ” મંજૂરી આપી દીધી છે. રુપાણી સરકાર અમદાવાદમાં નાથની નગરચર્યાને “ના” નથી કહી શકી. પરંતુ કોરોનાના સંક્રમણ વધી ન જાય…
અષાઢી બીજનો દિવસ વર્ષોથી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર તરીકે ઉજવાતો આવ્યો છે. થોડા દિવસો પહેલા પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો.…
રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…
રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…
કોરોના પ્રોટોકોલના પાલન સાથે અષાઢી બીજની રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા…
પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય છતા રૂપાણી સરકાર રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટને હથિયાર બનાવી રથયાત્રાને મંજૂરી આપશે: આજે કેબીનેટ બેઠકમા મંજૂરી લઈ…
વિશ્ર્વકર્માએ જગન્નાથજીની મુર્તિ નિર્માણના અધુરા છોડેલા કાર્યની પ્રણાલીકાએ ચાલતા ભાવિકો અષાઢી સુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વરસે જગન્નાથપુરી-ઓરિસ્સામાં (પૂર્વ ભારત) રથયાત્રા ધામધૂમથી નીકળે…
લાખો લોકોની ધાર્મિક લાગણી અને કરોડો લોકોના આરોગ્યને એકસાથે સાચવવા પડકાર સમાન!! કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગત વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત માદરે વતન આવવાના છે. પીએમ મોદી અમદાવાદ ખાતે સાયન્સસિટીની મુલાકાત લઈ હાથ ધરાયેલા વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે. પીએમના આ પ્રવાસને…