ભગવાન શ્રીરામની પાલખીયાત્રા: રામચંદ્રજીને 2100 કિલો વિવિધ ફૂલોનો શણગાર: 1 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો ઇસ્કોન મંદિરનો રામનવમીના દિવસે 22મોં બ્રહ્મોત્સવ હોવાથી તેની પણ ઊજવણી કરવામાં…
ram navami
શોભાયાત્રા, મહાપ્રસાદ, મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમમાં શ્રીરામના નાદ ગુંજ્યા સૌરાષ્ટ્રમાં શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શોભા યાત્રા તેમજ મહાપ્રસાદ મહા આરતી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા સૌરાષ્ટ્ર…
રામ નવમી 2025: આજે 6 એપ્રિલના રોજ, સમગ્ર દેશ ભગવાન રામની જન્મજયંતિ, રામ નવમી પર્વની ઉજવણી કરી રહ્યો છે. આજે રામ નવમી પર, રવિ પુષ્ય યોગ,…
આવતીકાલે 6 એપ્રીલના રોજ દેશભરમાં રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે રામ નવમી નિમિત્તે 27 શોભાયાત્રા નીકળશે, લોખંડી બંદોબસ્ત તૈનાત 7 DCP, 12 ACP, 30…
રામેશ્ર્વેરમ તાંબરમ નવી ટ્રેન સેવાને અપાશે લીલીઝંડી રામનવમીના અવસરે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામેશ્ર્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતા નવા પંબન રેલ બ્રીજનું લોકાર્પણ કરી રામનવમીની…
આગામી 6 એપ્રિલે રામનવમી પર્વને લઈ શોભાયાત્રાનું આયોજન હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું કરવામાં આવ્યું આયોજન શોભાયાત્રાના આયોજનને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી આગામી દિવસોમાં રામનવમી,…
અયોધ્યા: રામનવમી પર રામલલા ભક્તોને 18 કલાક આપશે દર્શન , 20 લાખથી વધુ લોકો આવે તેવી અપેક્ષા છે અયોધ્યા રામ મંદિર: રામ મંદિર ટ્રસ્ટ 6 એપ્રિલે…
રામેશ્વરમ હિન્દુઓ માટે સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થાય છે રામ નવમી પર PM મોદી રામેશ્વરમમાં નવા પુલનું કરશે ઉદ્ઘાટન જાણો આ પુલની…
આજે દેશભરમાં રામ નવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મમાં રામ નવમીનું ખૂબ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ…
ચૈત્ર શુદ નોમને બુધવાર 21મી એપ્રીલના દિવસે રામનવમી છે. આ પવિત્ર દિવસે ઉપવાસ અથવાતો એકટાણુ કરવું અને રામનામનું લેખન કરવું શુભ મનાય છે. ખાસ તો રામનવમીની…