કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બો*મ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી…
Ram
હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ ચાર નવરાત્રિ હોય છે જેમાંથી બે ગુપ્ત નવરાત્રિ હોય છે, જે તંત્ર સાધના માટે…
રામ નવમી : ભક્તો પર વરસશે સરયુ જળનો વરસાદ, સૂર્ય તિલક ઝળહળશે, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ… અયોધ્યામાં રામ નવમી: અયોધ્યામાં રામ નવમીની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ ચાલી…
સનાતન રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા મૂર્તિઓનું કરાયું વિસર્જન બિનવારસું છોડી દેવાતી મુર્તિઓ ઉપર કચરો ફેંકાતા લોકોની ધાર્મિક લાગણીને ઠેસ ગાંધીધામ ખાતે રોડ…
તહેવારોની સિઝન ચાલી રહી છે અને ગોવા જવાની યોજનાઓ બની રહી છે. તો દિવાળીના અવસર પર ગોવાની મુલાકાત કેમ ન લેવી જોઈએ. આપણે બધા જાણીએ છીએ…
આ દિવસોમાં દેશભરમાં શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે 9 દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કર્યા પછી દસમા દિવસે દશેરાની ઉજવણી…
તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ ઘરના આંગણામાં તુલસી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે જે…
Navratri 2024: હિંદુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન માં દુર્ગાની પૂજાનું વિધાન છે. તેમજ ભક્તો આ નવ દિવસીય શુભ તહેવારને…
વિરોધ વંટોળ વચ્ચે પણ રૂપાલાનો રેકોર્ડબ્રેક લીડથી વિજય વિરોધ વંટોળ વચ્ચે પણ રૂપાલાનો રેકોર્ડબ્રેક લીડથી વિજય મેળવ્યો છે. રૂપાલાએ કોંગ્રેસના પરેશ ધાનાણી સામે અંદાજે 5 લાખની…
યોગીનું બુલડોઝર સંતોષકારક રીતે ન ચાલ્યું: ભાજપ 36 બેઠકો ઉપર તો સપા 33 બેઠકો ઉપર આગળ: એનડીએ 39 બેઠકો તો ઇન્ડિયા 40 બેઠકો ઉપર જોરમાં અયોધ્યામાં…