રાજુલા શહેરનાં મધ્યમ માં આવેલી રેલવેની બિન ઉપયોગી જમીન શહેરના વિકાસ માટે નગરપાલિકાને સોંપવા મુદ્દે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર છેલ્લા 5 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે…
rajula
રાજુલામાં રેલવેની પડતર જમીન બ્યુટીફીકેશન પાર્ક બનાવવા અને રોડ પહોળો કરવા પ્રશ્ર્ને રેલવે અને નગરપાલિકા વચ્ચે થયેલ એપ્રીમેન્ટ મુજબ રેલવેની પડતર જમીન ફાળવવાને બદલે બેરીકેટ લગાવી…
રાજુલામાં ત્રણ દિવસથી રેલવેની પડતર જમીનમાં રોડ અને બ્યુટીફીકેશન પાકે માંગ કરી રહેલા અને એગ્રીમેન્ટ વગેરેની કાર્યવાહી રાજુલા નગરપાલિકા દ્વારા થયેલ હોવા છતાં આ બેરીકેટ રેલવે…
અબતક, ચેતન વ્યાસ, રાજુલા રાજુલા જાફરાબાદ નાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક નાની મોટી ખાનગી કંપનીઓ આવેલ છે થોડા દિવસો પહેલા આવેલા તાઉ-તે વાવાઝોડા એ આ ખાનગી કંપનીઓને…
રાજુલા તાલુકાના દેવકા ગામે છકડો રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા સવાર 6 વ્યક્તિ ને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડ (ઉ.વ.…
તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડામાં રાજુલા શહેર વિસ્તારમાં કેશડોલ્સ ચૂકવવામાં અન્યાય થયો હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. આ અંગેની મળેલ માહિતી મુજબ જાફરાબાદ નગરપાલિકા વિસ્તારમાં કેશ…
તાઉ-તે વાવાઝોડા નાં કારણે વીજ લાઈન ને બહું મોટું નુક્સાન થયું છે 65 હજાર વીજ પોલ પડી ગયા હોવાનું વીજ કંપની દ્વારા જણાવ્યું હતું. ત્યારે છેલ્લા…
તાઉ-તે વાવાઝોડા એ દરિયાકાંઠાના તાલુકાઓમાં સૌથી વધુ તારાજી સર્જી છે તેનાં કારણે અહિયાં નાં લોકો અને વ્યવસાયો ને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રાજુલા જાફરાબાદ…
રાજુલા તાલુકામાં તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડામાં થયેલ ખાના ખરાબીનો અહેવાલ મેળવવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે રાજુલાના પ્રતિનિધિ દ્વારા કથીવદર (પરા) કથીવદર વિસળીયા, દાતરડી, સમઢીયાળા-૧, ચાંચળંદર,…
અબતક, ચેતન વ્યાસ રાજુલા ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે અમરેલી વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. રાજુલા-જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાથી 0 થી 3 કિમીના વિસ્તારમાં 20 ગામડાઓ અને…