૧૦૦ જેટલી સ્કુલોમાંથી કાન્હા વિશ્વ વિઘાલયની કૃતિ સ્માર્ટ હોમની પસંદગી કરાઇ રાજુલા તાલુકા સારી ગામના ધરાવતી અને થોડા એવા સમયમાં ખુબ જ પ્રગતિ કરનાર કાન્હા વિશ્વ…
rajula
તાજેતરમાં રાજુલાની વચ્ચોવચ્ચ ઉમેલો મોહન ટાવર કે જે રાજુલાની શાન છે અને આ ટાવર રાજુલાની ચડતી પડતીનો સાક્ષી છે. જેણે કેટ કેટલાય વર્ષોથી અડગ ઉભો રહીને…
રાજુલામાં ભેરાઇ રોડ ઉપર નવા બની રહેલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદીરનું પૂ. મોરારીબાપુના હસ્તે ખાતમુર્હૂત: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નીતિનભાઇ પટેલ, જવાહર ચાવડા, પરેશ ધાનાણી, જીતુ વાધાણી,…
મુખ્યમંત્રી રાજુલાની મહાત્મા ગાંધી હોસ્પિટલનાં કાર્યક્રમમાં આવતા હોય ત્યારે પ્રશ્નો હલ કરવાની માંગ આજે તા.૩જી ઓકટોબરનાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના મંત્રીમંડળનાં મંત્રીઓ રાજુલા ખાતે રામકૃષ્ણ…
ઘોઘામાં બે ઈંચ, જેસરમાં દોઢ ઇંચ ખાબકયો સૌરાષ્ટ્રમાં આજી મેઘ વિરામ જેવો માહોલ રહેશે. ગઈકાલે મોટાભાગના તાલુકાઓમાં આંશિક મેઘવિરામ જોવા મળ્યો હતો. રાજુલામાં ૬ કલાકમાં સાંબેલાધારે…
ચાર લાખથી વધુ લોકોને એક જ સ્થળે મળશે તમામ આરોગ્યલક્ષી સુવિધા પૂ.મોરારીબાપુનાં હસ્તે ખાતમુહૂર્ત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા…
દસાડા, મુળી, લીંબડી, જાફરાબાદ અને સાવરકુંડલામાં અડધો ઇંચ વરસાદ: મોસમનો કુલ ૯૫ ટકાથી વધુ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૮ જિલ્લાનાં ૪૬ તાલુકાઓમાં વરસાદ પડયો…
નાગપંચમીએ શ્રીરામ ચેરી. ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકો માટે ચા-પાણી ફળાહારની વ્યવસ્થા કરાઈ રાજુલા જાફરાબાદમાં નાગપંચમી નિમિતે લુણસાપૂરમાં ભાવિકો ઉમટી પડયા હતા હજારો ભાવિકો પદયાત્રા કરી ઉમટી પડતા…
ખનીજ માફીયાઓ, અસામાજીક તત્વો, વરલી અને જુગારના અડ્ડા ચલાવતાઓને કાયદાનું ભાન કરાવ્યું અમરેલી જીલ્લાના એસ.પી. તરીકેનો ચાર્જ સંભાળ્યાથી આજદિન સુધી સમગ્ર જીલ્લામાં લુખ્ખાઓ ખનીજચોરો, રોમીયોગીરી, કરતા…
વિદ્વાન વક્તા ડો. મહાદેવ પ્રસાદના મુખારવિંદે ભગવાન શિવજીના સાનિઘ્યમાં શિવપુરાણ સંગીતમય શૈલીમાં વર્ણવાશે બાપા સીતારામ સત્સંગ સમીતી તેમજ શ્રી કૈલાસધામ વિકાસ ટ્રસ્ટ આયોજીત શિવપુરાણ જ્ઞાનયજ્ઞ આગામી…