ગીર જંગલની વચ્ચે આવેલ ભગવાન શામ સુંદરનો ભવ્ય મંદિર તુલસીશ્યામ જ્યાં દર વર્ષે ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાવાયરસ ના કારણે સરકાર…
rajula
ધારાસભ્ય અંબરીશ ડેરની રજૂઆત સફળ: શેષ નારાયણબાપુના હસ્તે ખાતમુહૂર્ત રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા કરાયેલી રજુઆતનાં અનુસંધાને વિકટરથી આસરાણા ચોકડી સુધીનો રોડ ૧૭ કરોડના ખર્ચે ડામરથી…
ધારાસભ્યોનો કાફલો ગઢડાથી રાજુલા પહોંચ્યો, સવારે રાજુલાથી રવાના : કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા તેઓનો વિરોધ પ્રદર્શન કરવાનો વ્યૂહ સૌરાષ્ટ્રના ૧૮ ધારાસભ્યોએ રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં…
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેનાથી સમગ્ર વિશ્વ ભયભીત થયેલું છે. આવા કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર ભાવનગરમાં છેલ્લા બે મહિનાથી દિવસ કે રાત…
લોક ડાઉનનાં કારણે અસંખ્ય પરિવારો પોતાના ઘર તથા વતનથી દૂર રોજીરોટી માટે દૂર દૂરનાં જિલ્લાઓમાં ફસાયેલા હતાં. જેમ જેમ લોક ડાઉનનાં તબક્કાઓ વધતા જતા ગયા હતા.…
પ્રમુખપદ મેળવવા રજૂઆત કરનાર કાંતાબેનનો જવાબ માંગ્યો રાજુલા પાલિકાના પ્રમુખપદને લઈ થયેલ રજુઆતને ધ્યાને લઈ અમરેલી કલેકટરે વર્તમાન પ્રમુખ મીનાબેન વાઘેલાને ચાલુ રાખ્યા છે અને પ્રમુખપદની…
મોરારીબાપુ માટે રામમંદિર કરતા પણ માનવ મંદિર અને મનુષ્ય દેવો ભવ:નું વધુ મહત્વ: કોરોનાના પગલે કથા મુલતવી રખાઈ: હવે ૧લી એપ્રિલથી રામકથા શરૂ થશે દાનની વ્યાખ્યા…
તૈયારીઓને આખરી ઓપ: રરમીએ કથાની પુર્ણાહુતિ રાજુલમાં પૂ. મોરારીબાપુની રામકથા કાલથી શરૂ થઇ રહી છે.જે અંગે તૈયારીઓને આખી ઓપ આપવામાં ધારાસભ્ય અંબરીશ ડેર તથા મહાત્મા ગાંધી…
૧૪મી માર્ચથી રામકથાનો પ્રારંભ: રાજુલાનાં ૭૨, ખાંભાનાં ૧૨ અને જાફરાબાદનાં ૪૦ ગામોમાં આમંત્રણ પત્રિકા પહોંચી રાજુલાના આંગણે પૂ.મોરારીબાપુની યોજાનાર રામકથામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના લોકોની રૂબરૂ…
ભોગ બનનાર લોકો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ ફરિયાદ નોંધવા અરજી કરાય જાફરાબાદની સહારા, યુવા નીધિ કંપની લિમિટેડ, વિશ્વામિત્ર કંપની, મહેક ઈન્ડિયા ગ્રુપ કંપની સહિતની ખાનગી ધિરાણ…