અબતક, ચેતન વ્યાસ રાજુલા ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે અમરેલી વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. રાજુલા-જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાથી 0 થી 3 કિમીના વિસ્તારમાં 20 ગામડાઓ અને…
rajula
માતૃ ગાયનેક હોસ્5િટલમાં સીઝરીયન દરમિયાન સર્ગભાનું મોત નિપજયું’તું: મૃતકના પતિએ ગ્રાહક સુરક્ષામાં દાદ માંગી રાજુલામાં આવેલ માતૃ ગાયનેક હોસ્પિટલ જે ગોલ્ડન પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ છે. તેના…
આ સેન્ટરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના મુંબઇ સ્થિત ટ્રસ્ટી દ્વારા ઓકિસજનની વ્યવસ્થા કરાઇ તાજેતરમાં રાજુલા ખાતે યોજાયેલી રામકથા અંતર્ગત પૂ. મોરારિબાપુએ કોરોના મહામારી સામેની લડત માટે ચાર તાલુકા…
હવે બિમાર દર્દીઓને મોંઘા ભાડા દેવા છતાં રાજુલા સારવાર માટે તેમજ ગામડેથી રાજુલામાં દૂધ શાકભાજી વેચવા આવામાં મુશ્કેલી અમરેલી જિલ્લાનું રાજુલા જાફરાબાદ પંથકમાં 30 જેટલા ગામડાઓમાં…
ફરિયાદ કરવામાં આવે તો પોલીસ બોલાવી ધમકી અપાતી હોવાના આક્ષેપો રાજુલાના કોવાયા મુકામે તથા જાફરાબાદનાં બાબરકોટ મુકામે આવલે અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના મહાકાય પ્લાન્ટો આવેલા છે. આ…
80 વર્ષીય મહંત શેષનારાયણ રખડતી ભટકતી ગાયોની સેવા કરે છે રાજુલા તાલુકાના. માંડલ મોરંગી ડુંગરા ઉપર.. હોડાવાળીની ખોડીયાર આશ્રમ ગાય માતા પ્રત્યે અનોખી સેવા કોરોના મહા…
કથાના આયોજન અંગે આગેવાનો સાથે ધારાસભ્યે બેઠક યોજી રાજુલામાં સરકારની કોરોના ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે. પૂ. મોરારીબાપુની રામકથાનું આયોજન કરાશે તેમ ધારાસભ્ય અંબરીષ ડેરે જણાવ્યું…
મીટીંગમાં ઉપસ્થિત રહેવા સર્વે સમાજના આગેવાનોને ધારાસભ્ય અંબરીશ ડેરનું નિમંત્રણ રાજુલામાં આગામી સમયમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથા યોજાનાર છે. જેની તૈયારીઓના ભાગરુપે આજે ધારાસભ્ય અંબરીશભાઇ ડેરએ…
રાજુલાના અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માં કોરોના વિસ્ફોટ થયેલ છે. છેલ્લા ચાર દિવસમાં 55 થી વધુ કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રાજુલાના કોવાયા…
પાણી પુરવઠા વિભાગ પાસે કરાવાયેલું ભુગર્ભ ગટરનું કામ યોગ્ય રીતે નહીં થવાથી સરકારનું ધ્યાન દોરતા ગાંધીનગરથી ચીફ ઈજનેર તપાસ અર્થે આવ્યા રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની વિધાનસભા…