સીએમ સિકયુરીટીનાં ડીવાયએસપી ગિરિરાજસિંહ જાડેજાના પુત્રનું મુખ્યમંત્રી દ્વારા સન્માન રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બેટાવડ ગામના વતની અને હાલ મુખ્યમંત્રીના સુરક્ષા વિભાગમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા ગિરિરાજસિંહ…
rajkot
માલવિયા શેઠના મોત બાદ લાખોની ઉચાપતના કૌભાંડની તપાસમાં ઝુકાવતું એ.જી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચકચારી પી.ડી.માલવિયા કોમર્સ કોલેજના એ.જી. દ્વારા ઓડિટ તથા ચેરીટી કમિશનરે ૧૫ દિવસમાં રીપોર્ટ…
શહેરના વિજય પ્લોટ શેરી નં.૧૭માં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં વરસાદના કારણે છત તૂટી પડી હતી. જો કે, સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનીનો બનાવ બન્યો…
એક જ દિવસમાં ભાદરમાં નવું ૧૨ ફુટ, આજીમાં ૪ ફુટ અને ન્યારીમાં ૧.૫ ફુટ પાણી આવ્યું: રાજકોટને એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી ભાદરમાં સંગ્રહિત: તમામ…
અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટનું આયોજન: દિવ્યાંગ બાળકોએ દાખવી અદ્ભુત કૌશલ્યતા હમ ભી કિસી સે કમ નહીં દિવ્યાંગોએ ટેલેન્ટ શોમાં હોંશે હોંશે ભાગ લીધો હતો. અહીં અરવિંદ…
મોદી સ્કૂલમાં પ્રાર્થના એકટીવીટી યોજાઈ તાજેતરમાં પી.વી.મોદી સ્કૂલમાં પ્રિ-પ્રાયમરી થી ધો.૪ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રાર્થનાનું શું મહત્વ છે ? તેના માટે પ્રાર્થના એકટીવીટીનું…
સતત એક અઠવાડીયાથી રાજકોટમાં મેઘાવી માહોલ બન્યો છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી લોકોએ મેઘતાંડવ સામે બચવા માટે ‘રેઈનકોટ’ નામના અભય…
વીપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ એમડીને રજૂઆત કરતા તંત્ર હરકતમાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની…
એક દિવસથી અવિરતપણે વરસાદ પડી રહ્યો હોવાના કારણે શહેરના નબળા મકાનો પડી ભાંગ્યા હતા. જેના પરીણામે લોકો વરસાદ વચ્ચે રસ્તા ઉપર આવી ગયા હતા. કુદરતના આ…
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું ધોધમાર અવિરત મેઘમહેરના કારણે રાજકોટના મુખ્યમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા: યાજ્ઞિક રોડ, રૈયા ચોકડી, હેમુગઢવી હોલ સહિતના…