એક કોંગો અને ત્રણ સ્વાઈન ફલુના દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્વાઈનફલુએ મચાવેલા કહેર સામે પ્રજાને બચાવવાના પ્રયાસમાં આરોગ્ય તંત્ર જાણે નિષ્ફળ રહ્યું હોય તેમ રાજકોટમાં બે…
rajkot
સારવાર માટે ચાર વિદ્યાર્થીઓને મોરબી અને બેને રાજકોટ ખસેડાયા હળવદ તાલુકાના ચરાડવા ગામે એન.એલ.અમોદ્રા નર્સિંગ કોલેજની બસ વિદ્યાર્થીઓને લઈને રાજકોટથી પરત ચરાડવા આવી રહી હતી તે…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના આજી-૧ ડેમ ગત મોડીરાત્રે છલકાઇ જતાં તેમના વધામણાં કરવા એરપોર્ટ થી સીધાજ ડેમ પર પહોંચી ગયા હતા. અને નીરના વધામણા કર્યા…
મધરાતે ૨ વાગ્યે આજી-૧ ડેમ ઓવરફલો થયો મુખ્યમંત્રીએ રાજકોટની મુલાકાત વેળાએ આજી ડેમમાં નવા નીરના વધામણા કર્યા: ડેમસાઈટ પર જનમેદની ઉમટી: રાજકોટનું જળસંકટ હલ રાજકોટવાસીઓ જે…
રાત્રે -2 વાગે થયો ઓવરફ્લો… રાજકોટનો આજીડેમ-1 રાત્રે 2 વાગે ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની વિપુલ માત્રમાં આવક થઈ હતી. આ ડેમનું પાણી…
વીવીપીના વિદ્યાર્થીઓની કુલ ૨૦ ટીમ ૨૯,૩૦ જુલાઈએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયોજીત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્માર્ટ સિટી પ્રકલ્પ અંતર્ગત આયોજીત હેકેથોન-૨૦૧૭માં વીવીપીની કુલ ૨૦ ટીમો ભાગ લઈ…
ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોનો સત્યાનાશ નિકળી ગયો છે. સતત ટ્રાફિકથી ધમધમતા એવા યાજ્ઞિક રોડ પર માલવીયા ચોક નજીક મહાકાય ભુવો પડયો છે. અડધો માણસ આ…
જનજીવન ખોરવાતા રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા ઉપવાસ આંદોલનની તૈયારી માધાપર ચોકડીએ આવેલા સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરા ઉડી રહ્યાં છે. અહીં સ્વચ્છતાનો સત્યાનાશ…
આજે જીવનલીલા પ્રસંગ કથા અને ધૂન ભજન, કાલે ગૌ કથા તથા પ્રાસંગીક પ્રવચનો સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે બ્રહ્મ મંત્ર ‘ૐ હ્રી રામ જય રામ જય જય…
આંગણવાડીઓ ચાલુ જ રહેશેનો અધિકારીઓનો જવાબ શહેરની શાળાઓ અને કોલેજોમાં આજે અને કાલે બે દિવસ રજા રાજકોટ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા સંચાલિત…