rajkot

Kala Awards Distribution Ceremony on the Golden Year of Saurashtra University

મોરારીબાપુના અધ્યક્ષ સ્થાને સંશોધકો-સંપાદકો અને લોકગાયક, લોક વાર્તાકારોને એવોર્ડ અપાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર સ્થાપિત અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પ્રેરિત-અનુદાનિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના…

Vagabazaram .. Bhasmagram .. Jatajut Libas, asana is due to satay hai Krupadhu kailas

શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન માટે શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજકોટના જાગનાથ મહાદેવ, કાશી વિશ્ર્વનાથ મહાદેવ અને મહાકાલેશ્ર્વર મહાદેવ મંદિરે…

Ramraaj, who is blessed with Bhumeshwar Bhowlia, is very happy

પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે રાજકોટ શહેરનાં નાના મોટા શિવાલયોમાં ભગવાન ભોળાનાથનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શિવમંદીરોમાં શિવભકતોની…

Katristers work to set many stomachs: Chief Minister Rupana

ઓલ ગુજરાત કેટરીંગ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન: કેટરીંગ વ્યવસાયમંત્રી જીએસટીના દર ૧૮ ટકાથી ૧ર ટકાનો કરવા રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ નિરાલી રિસોર્ટ ખાતે ઓલ…

tickets-for-the-city-are-stalled-theft-of-rs-18-88-lakh-in-five-places

એ ડિવિઝન પોલીસ મથકની તદન નજીક શોરૂમમાંથી ૧૦૮ મોબાઇલ, ગાંધીગ્રામમાં પાંચ મોબાઇલ, સરકારી હોસ્પિટલમાંથી બે મોબાઇલ, ગાયત્રીનગરમાં જવેલર્સના શો રૂમમાંથી રૂ.૧.૪૦ લાખના ચાંદીના ઘરેણા ચોરાયા અને…

rajkot

મ્યુ. કમિશનર બંછાનીધી પાની દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ આપી પ્રોત્સાહિત કરાયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી બનાવવાના ૧૦૧ પ્રશ્ર્નો માટે બે દિવસીય હેકેથોન-૨૦૧૭નો મારવાડી યુનિવર્સિટી ખાતે…

rajkot

 રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટના વધતી જાયછે ત્યારે શહેરમાં તસ્કરોએ શનિવારે રાતે એસ.ટી.બસ સ્ટેશન પાછળ કનકરોડ પર આવેલી શ્યામ પ્રભુ મોબાઇલ નામની દુકાનને નિશાન બનાવીને…

rajkot

રાજકોટ શહેરના જામનગર રોડ નજીક ભોમેશ્વર પ્લોટમાં આવેલું ભોમેશ્વર મહાદેવ મંદિરનું ગર્ભ ગૃહ લગભગ એક માળનું હોવાથી આ મંદિરને ભોમેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.ભાવિક ભક્તો…

rajkot

રાજકોટના પેડક રોડ પર આવેલ અટલ બિહારી બાજપેયી ઓડીટોરિયમ હોલ ખાતે ગઈકાલે સાંજે પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધની કાર્યક્રમ યોજાયો હતો,જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને…

Bhagwat Week to be held at Matrigga Tirth by Lohana Mahapirishad

સર્વજ્ઞાતિના ભાવિકોની ૧૧ હજાર પોથીનું આયોજન: રાજકોટમાં આવતીકાલે મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન: લોહાણા આગેવાનો ‘અબતક ’ની મુલાકાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના આ વિશેષ આયોજનમાં કથા શ્રવણ માટે દેશ-વિદેશથીમાંથી…