વિજયભાઈ રૂપાણીના હૈયે સતત રાજકોટનું હિત વસેલું છે: શહેરની જળ સમસ્યાને ઉકેલવા આજીને નર્મદાના નીરથી ભરી દેવાનું કાર્ય ઐતિહાસીક કાર્યકરોનો નામ જોગ ઓળખ વિજયભાઈનો સરળ સ્વભાવ…
rajkot
પીઓપીની મૂર્તિ અને ૯ ફુટથી વધુની ઉંચાઈની મૂર્તિ પર પ્રતિબંધ હાલ શ્રાવણમાસમાં જન્માષ્ટમી ઉત્સવ બાદ આગાહી તહેવારમાં ‘ગણપતિ ઉત્સવ’ ઉજવવા માટે રાજકોટવાસીઓ દ્વારા તૈયારી શ‚ કરી…
૯ સાહિત્યકારોને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તેમજ લોકગાયનના ક્ષેત્રમાં ૯ લોકગાયકોને હેમુ ગઢવી એવોર્ડ અર્પણ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧માં ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધકો અને સંપાદકો જે…
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં જઇને ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જૈન…
પ્રજાના સાચા પ્રહરી સમા અખબાર ‘અબતક’સાથે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અતુટ સંબંધછે ‘અબતક’ ના મેનેજીંગ એડિટર સતિષભાઇ મહેતા સાથે વિજયભાઇ પારિવારિક ધરોબો ધરાવે છે. મુખ્યમંત્રી…
મહાત્મા મંદિરે યોજાનાર પ્રદર્શનમાં ૨૦૦ થી વધુ કંપનીઓ લેશે ભાગ: કૃષિ ઉપયોગી ફાર્મ મશીનરી ફાર્મ ઈકવીપમેન્ટ, ટ્રેકટર, ઈરીગેશન, પશુપાલન, ગ્રીનહાઉસ નર્સરી ઉધોગ તેમજ અન્ય ટેકનોલોજીના સ્ટોલ્સ…
તાવ, ૧૬૪, ઝાડા-ઉલટીના ૧૩૧, મરડાના ૧૪ અને ટાઈફોઈડના ૬ કેસો નોંધાયા: ઘેર-ઘેર માંદગીના ખાટલા સતત વરસાદી વાતાવરણના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્વાઈન સહિતના રોગચાળાએ કાળો કહેર…
રાજયમાં અતિવૃષ્ટિથી એસ.ટી.નિગમની આવકમાં રૂ.૩.૫ કરોડનો ખાડો રાજકોટ એસ.ટી.ડિવિઝનની ગાડી છેલ્લા ઘણા સમયથી ટોપ ગીયરમાં દોડી રહી છે. પરંતુ છેલ્લા માસ દરમિયાન રાજયભરમાં વધુ વરસાદ પડતા…
નિ:શુલ્ક નિદાન, દવાઓ અને ચશ્માનો લાભ મેળવતા ૮૦૦થી વધુ જરૂરીયાતમંદ દર્દીઓ આજરોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના જન્મ દિવસ નિમીતે શહેર ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ…
યુનિ.વિસ્તારમાં વરસાદી પાણીના તલાવડામાં જીવતો વિજવાયર ખાબક્યો: તાકિદે પુરવઠો બંધ કરી વીજતંત્રએ ઝડપી કામગીરી બતાવી વરસાદી વાતાવરણમાં વીજ અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. આ સમયે પીજીવીસીએલની…