હોમીયોપેથી મેડિસીનનો ફકત એક જ ડોઝ સ્વાઈન ફલુ સામે એક વર્ષ માટે આપે છે રક્ષણ સ્વાઈન ફલુની મહામારીનો કાળો કેર દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદ,…
rajkot
સ્વાઇનફલુના રોગચાળાને આગળ વધતો અટકાવવા રાજયમાં વધારાના આઇસોલેશન વોર્ડ ઉભા કરાવી, ૧૦૪ હેલ્પ લાઇન શરૂ કરાવી:‘એની ફલુ-ટેમી ફલુ’નું સુત્ર આપી થોડી આરોગ્યલક્ષી તકેદારી રાખવાથી બચી શકાય:…
દર વર્ષની જેમ આ વખતે પણ ૧૫ ઓગસ્ટ મંગળવારના રોજ કૃષ્ણજન્મની રથયાત્રાની આયોજન જોર શોરથી કરવામાં આવ્યું છે.ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી શહેરમાં…
શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શેરીઓ અને ચોકમાં નંદોત્સવ માટે સમીયાણા તૈયાર કરાયા છે. વૈષ્ણવ મંદિરોમાં મધરાત્રે…
૨૧ ઓગષ્ટ સુધી વિવિધ પ્રકારની રાઈડસ: જાપાનીઝ રેન્જર રાઈટસ અને પાણીની ઓટોકાર આકર્ષણનું કેન્દ્ર રાજકોટમાં આ વર્ષે નર્મદાના નીરની આજી ડેમમાં પધરામણી થઈ છે. ત્યારે આજીડેમ…
રાજકુમાર કોલેજ પરિસરમાં નાગદેવતાનું મંદિર આવેલું છે. તેનું ખૂબજ અને મહત્વ છે. આજરોજ ખાસ કરીને નાગપાંચમના દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ફૂલ, અગરબતી, દુધ નાગદેવતાને અપર્ણ કરે…
૧૭૫૦ ગૌમાતાના દિવ્ય સાનિઘ્યમાં તા. ૧૪ થી ૧૭ સાતમ, આઠમ, નોમ, દશમ રાસ, ફિલ્મી ગીતો, દેશભકિત ગીતો સહીતનો રસથાળ: આયોજકો એ ‘અબતક’ દ્વારા પાઠવ્યું આમંત્રણ શ્રીજી…
કાલે સાંજે ૬ કલાકે હિંડોળાનું લોકાર્પણ, તા.૧૪મીએ રાત્રે ૯ કલાકે ‘રામામંડળ’, તા.૧પમીએ રાત્રે ૧ર કલાકે મટકી ફોડ તથા રાસગરબા: ૧૨ વર્ષ પુર્ણ કરી ૧૩મા વર્ષે શાનદાર…
મવડી મેઈન રોડ પર શાકમાર્કેટમાં ૨૪ વર્ષથી અવનવી ઉજવણી: બાલાભાઇ વાછાણીની ટીમ દ્વારા ધમધમાટ: આયોજકો ‘અબતક’ની મુલાકાતે ક્રિષ્ના યુવા ગ્રુપમાં નવનિયુકત પ્રમુખ બાલાભાઈ વાછાણી અને તેમની…
નાગ દેવતાના દર્શનાર્થે ભાવિકોની ભીડ: લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન આજે શ્રાવણ વદ પાંચમ ત્યારે આ દિવસને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો નાગ…