હાલ જૈન સમાજના પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. ત્યારે કાલાવડ રોડ ખાતે આવેલા વિમલનાથ જૈન દેરાસરમાં આંગી આરતી તથા સમુહ આરતી કરવામાં આવી હતી.
rajkot
પર્વાધિરાજ પર્યુષણના મૂર્તિપૂજક સમાજ દેરાવાસીઓનો આજે પાંચમો દિવસ તેમજ સ્થાનકવાસી જૈન સમુદાયનો આજે પર્યુષણનો ચોથો દિવસ ચાલી રહ્યો છે આજે વહેલી સવારે દેસાસરો અને ઉપાશ્રયોમાં ત્રિશલાવંદન…
ઉકાળાથી સ્વાઈન ફલુ સામે મળે છે રક્ષણ: દવાખાના અને ટોળામાં જતી વખતે માસ્ક પહેરવાની સલાહ સ્વાઈન ફલુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સ્વાઈન ફલુથી બચવા જીલ્લા આયુર્વેદિક…
૫૦ હજાર લોકોને સ્વાઈન ફલુથી રક્ષણ આપતા ડોઝ અપાયા સ્વાઈન ફલુથી લોકોને સુરક્ષીત બનાવવા નેમીનાથ ચેરી. ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસના સંયુકત ઉપક્રમે સ્વાઈન…
ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ વધુ પડયો હોવાથી ૪૫૦૦ હેકટરમાં વધુ વાવેતર કરાયું રાજયભરમાં વરસાદની પધરામણી સારી હોવાના લીધે ખેડુતોમા ખુશી છવાઈ હતી. જયારે ગત…
૭માં ધોરણથી સંસ્કૃત વિષયને કારકિર્દી ઘડતર માટે પસંદ કર્યો:હવે પીએચડી પણ કરશે સંસ્કૃત વિષયમાં મહાન ગ્રંથો પર ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી પીએચડી કરવાનું પસંદ કરે છે.…
ખનીજચોરી પકડવાની જવાબદારી છતાં મોરબી મામલતદાર-પોલીસ અને એસઓજી સદંતર પણે નિષ્ક્રિય મોરબી જિલ્લામાં ખાણીજચોરીનું ઊંચું પ્રમાણ હોવા છતાં સરકાર દ્વારા પૂરું મહેકમ ફાળવવામાં આવતું નથી અને…
ગીર સોમનાથના યુવાન, જૂનાગઢના વૃધ્ધ અને અમરેલીના વાકીયા ગામની મહિલાના મોત: ૨૮ના પોઝીટીવ રિપોર્ટ સમગ્ર રાજયમાં સ્વાઇનફલુના દૈત્યએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુની બીમારી…
મોરબીની અગ્રણી બેન્ક એવી દેનાબેન્કના એટીએમને નોટબંધીનું ગ્રહણ લાગ્યા બાદ ખુલવા ન પામતા પેંશનરો અને સરકારી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે. જાણવા મળતી વિગતો મુજબ…
શહેરના તમામ દેરાસરોઅને ઉપાશ્રયોમાં નિત્ય અનેરા ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભકિતનો માહોલ: લાઈટીંગ ડેકોરેશનથી જિનાલયો સુશોભિત: આરતી અને આંગીનો લાભ લેવા દરરોજ હજારો શ્રાવકોજિનાલયના આંગણે જૈનોના મહાપર્વ…