ડીઆરએમ, પી.બી. નિનાવાએ જણાવતા કહ્યું હતું કે, ભારતીય રેલ્વે ૧૬ ઓગષ્ટથી લઈ ૩૧ ઓગષ્ટ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરી રહ્યું છે. જેના અનુસંધાને રેલ્વે સ્ટેશન, કોલોનીઝ,…
rajkot
સૌરાષ્ટ્રમાં વકરેલા સ્વાઈન ફલુ બાબતે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કેન્દ્રની એપીડેમીક ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયત વગેરેની મુલાકાત એઈમ્સની ટીમના આગમનના પગલે રાજકોટના અધિકારીઓ અને…
ફલુડીઝેડ બેડ પ્રોસેસર, હાઈ પરફોર્મન્સ લિકિવડ કોમેટોગ્રાફક્ષ-પ્રિયરેટિવ, સોલિડ ફેઝ એકસ્ટ્રાકટર સાધનો ખરીદવાની મંજૂરી સૌરાષ્ટ્ર યુનિ.ની ફાઈનાન્સ કમિટીની બેઠક ૨૨ ઓગષ્ટના રોજ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ…
આજી અને ન્યારી ડેમમાંથી વધુ પાણી ઉપાડી નર્મદાનો ઉપાડ સંપૂર્ણપણે બંધ કરવા અમલવારી : દૈનિક લાખોની બચત થશે સાથો સાથ મહાપાલિકાની ક્ષમતા પણ મપાઇ જશે મેઘરાજાએ…
પ્રથમ તબક્કે ૪૭૩ સીસીટીવી કેમેરા ફિટ કરવાની કામગીરી ગણેશ ઉત્સવ પહેલા પૂર્ણ કરાશે:પાની શેઈફ એન્ડ સીકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં કરોડો ‚પિયાના ખર્ચે…
હવે રાજય સરકાર દ્વારા આખરી મંજુરી મળતા વિકાસ કામો માટે મોટા પાયે અભિયાન હાથ ધરાશે રાજકોટના નાગરીકોમાં આનંદની લાગણી પ્રસરે તેવા એક અહેવાલ અનુસાર ભારત સરકારશ્રીના…
તા.૨૫ થી ૧૧ દિવસ સુધી સદભાવના માટે વિવિધ કાર્યક્રમોની વણઝાર: દિવ્ય દર્શન, મહાઆરતી, પ્રસાદ સહિત વિવિધ સાંસ્કૃતિક આયોજનો: શિવાજી સેવા સંઘના જીમ્મી અડવાણી આયોજકો સાથે ‘અબતક’ની…
શુક્રવારથી સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ સાંસ્કૃતિક, સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોની વણઝાર: પૂર્વ તૈયારી માટે યોજાયેલી બેઠકમાં વિવિધ ઈન્ચાર્જની જાહેરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર…
જાહેર ક્ષેત્રની બેંકોમાં હડતાલના પગલે કરોડોના વ્યવહારો ખોરવાયા છે અને બેંકોમાં ચેક કલીયરીંગમાં પણ મોડુ થઈ રહ્યું છે. સરકારના એકીકરણના પગલા અને બીજી માંગણીઓના પરિણામે યુનાઈટેડ…
શહેરના ખંઢેર વિસ્તારોને હરીયાળા બનાવવા અને લોકો અહીં આવતા થાય તે માટે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ યોજના અમલમાં મુકવામાં આવશે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું…