rajkot

The biggest March of the world will be against the persecution of children

આ પ્રસંગે નવ નિયુકત પ્રમુખ અને અઘ્યક્ષના નામોની જાહેરાત પણ કરાશે ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર (જી.એચ.પી. ગ્રુપ) દ્વારા તા.૩૦ના રોજ ર૦મી રકતદાન શિબિરનું આયોજન દાતા શૈલેષભાઇ…

The biggest March of the world will be against the persecution of children

ચાઈલ્ડ રેપ અને સેકસૂયલ હેરેસમેન્ટના પગલે લડત બાળકો પર વધતા જતા અત્યાચારો અને કિડનેપીંગને મામલે જનજાગૃતિ માટે ચાઈલ્ડ રાઈટસનાં અધિકારી કૈલાશ સત્યાર્થીએ મંગળવારના રોજ બાળકો પર…

Prizebhai Mehta, trustee of Mumbai Lilavati Hospital, donated 81 lakhs

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી પાવનધામ, પારસધામ, પરમધામ આદિ સાત સંકુલોમાં માનવતાની વિવિધ પ્રવૃતિઓ-સાધર્મિક પરિવારોને અનાજ વિતરણ, અર્હમ આહાર તથા પરમ ટીફીન સહાય યોજના, મેડીકલ સહાય અને…

The 14th night of the trishala devi of the mother of the Pragnya in Pavanadham

રાષ્ટ્રસંત પૂજય નમ્રમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામમાં પ્રાંગણે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ભગવાન મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. દિવ્ય અવસરને ભાવિકોએ…

Mata Trivala's dream was fulfilled in the dream dance drama folklore

મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે મહાવીર જયંતિના દિવ્ય અવસરે આજે સ્વપ્ન દર્શન નૃત્યનાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગલીક બાદ ગૌતમ પ્રસાદ તથા અનુમોદનનો લાભ માતૃશ્રી…

Jignail of Prahalad Plot

અતિ પાવન મનાતા પર્યુષણ મહાપર્વ નિમિતે શહેરના મોટાભાગના જિનાલયોમાં હાલ શ્રદ્ધા-ભકિતનો માહોલ જોવા મળી રહ્યો છે. જૈનો પ્રભુજીની દિવ્ય આંગી અને આરતીનો લાભ લઈ રહ્યા છે.…

'Mahavir Sharanam' is heard in the Jinalogya by the spirit of Guru Bhagwan

પર્યુષણ પર્વ નિમિતે સર્વત્ર અખંડ ભકિતનો માહોલ: જિનાલયોમાં પ્રભુજીની સુંદર આંગી નિહાળી શ્રદ્ધાળુઓ બન્યા ધન્ય: ભગવંતની ભાવના કરવા ભાવિકો નિત્ય જિનાલયનાં આંગણે જૈનોના પાવન પર્યુષણ મહાપર્વ…

rajkot nurse get injection by itself dangerous

બીમારને રોજીંદા સારવાર આપનાર નર્સ જ ખુદ પોતાની સારવારમાં ખત્તા ખાઈ ગઈ અથવા તો કોઈ ભુલ થઈ ગઈ હોય તેમ રાજકોટના કાલાવાડ રોડ પર વૃદાવન સોસાયટીમાં…

rajkot

એઇમ્સની ટીમના આગમન પૂર્વે ૨૪ કલાકમાં ત્રણ મહિલા સહિત છના સ્વાઇનફલુથી મોત સમગ્ર રાજયમાં સ્વાઇનફલુની મહામારીથી હાહાકાર મચી ગયો છે. બેકાબુ બનેલા સ્વાઇનફલુની સારવાર માટે રાજકોટની…

rajkot

પ્રસંગે જૈન સમાજ દ્વારા એક અનેરો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ત્રિશાલા માતાના એ 14 સ્વપનોની નૃત્યનાટિકાના સ્વરૂપમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ ભગવાન મહાવીર સ્વામિના…