તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘ, મુંબઈમાં કાલે તપસ્વીઓની સાંજી અને સુવર્ણ લગડીનાં ડ્રો કરાશે તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘ-મુંબઈ ખાતે પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં અવસર હોલમાં અનેરો ધર્મોલ્લાસ…
rajkot
શુક્રવારે સ્થાનકવાસી જૈન સમાજની સંવત્સરી: દેરાસરોમાં પ્રતિક્રમણ સહિતના ધાર્મીક કાર્યક્રમો જૈન સમાજના પાવનકારી પર્યુષણપર્વના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. સતત દશ-દશ દિવસ સુધી મહાવીર સ્વામી ભગવાનની…
યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં ૧૧ માસના કરાર આધારિત અધ્યાપકોની નિમણુક આપવાના નિર્ણયને બહાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ સિન્ડિકેટની એક બેઠક મળી હતી. જેમાં ગત વર્ષે ભરતી કરાયેલા…
આઇપીઓને અદભુત પ્રતિસાદ બદલ અમદાવાદ ખાતે ઇન્વેસ્ટરમીટમાં રોકાણકારોનો આભાર માનતા કંપનીના પ્રમોટર:લિસ્ટિંગ સાથે ૨૦% ઉછાળો આવતા ૨૦ લાખ બાયરો મેદાને આવ્યા,લાવ-લાવ વચ્ચે છ લાખ સેલરો વેચાણ…
રૂ.૩,૭૪૦૦૦ નો કોલસો અને ૨૦ લાખના બે ટ્રક મળી રૂ.૨૩,૭૪૦૦૦ નો મુદામાલ જપ્ત મોરબી એસઓજી પોલીસે ગઈકાલે વાંકાનેરના ઢુંવા નજીકથી કચ્છ માંથી કોલોસો ભરી નીકળેલી બે…
લીલાપર રોડ પર સ્થિત રામોજી ફાર્મમાં બે લાખ ચોરસમીટર જગ્યામાં ભવ્યાતિભવ્ય આયોજન આગામી તારીખ ૨૫ થી દુંદાળા દેવ ગણપતિબાપના આગમનને વધાવવા ઠેર-ઠેર આયોજનો થઈ રહ્યા છે…
૨૧ દિવસમાં ૩૪૨ વ્યક્તિઓ બન્યા કાળનો કોળીયો: મૃત્યુઆંકમાં ચાર ગણો વધારો: દેશમાં ભારે ફફડાટ: તંત્ર વામણું પુરવાર ગુજરાત સહિત દેશભરમાં સ્વાઈન ફલુએ અજગરી ભરડો લીધો છે.…
કલામહાકુંભ ૨૦૧૭ શ‚ થઈ ગયો છે. જે અંતર્ગત કલામહાકુંભ સંગીત વાદન સ્પર્ધાનું હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યુંં હતુ જેમાં સ્પર્ધકોએ સંગીત ઉપકરણોમાં પોતાની કળાનું પ્રદર્શન…
ડીઆરએમ, પી.બી. નિનાવાએ જણાવતા કહ્યું હતું કે, ભારતીય રેલ્વે ૧૬ ઓગષ્ટથી લઈ ૩૧ ઓગષ્ટ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરી રહ્યું છે. જેના અનુસંધાને રેલ્વે સ્ટેશન, કોલોનીઝ,…
ક્રિસ્ટલ મોલ પાછળ જયોતિનગરમાં ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના છાત્રોએ આ સ્માર્ટ કામ કરી બતાવ્યું આને કે’વાય સ્માર્ટ સિટી ! વેરાન જગ્યા હરિયાળા પાર્કમાં ફેરવાઇ ક્રિસ્ટલ…