rajkot

bank | rajkot

બેંકો ખાતા ખોલવા દાંડાઇ કરતી હોવાના આક્ષેપ રાજકોટમાં ઉજ્જવલા કાર્યક્રમ હેઠળ જરૃરિયાતમંદ પરિવારોને રાંધણ ગેસનું જોડાણ આપવાનો કાર્યક્રમ આવતીકાલ તા. ૨૮ને સોમવારે યોજવામાં આવ્યો છે જેમાં…

rajkot

ગણેશચતુર્થીના શુભ દિવશે રાજકોટમાં 12 દિવસ સુધી ચાલનારા ભવ્ય ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો.અબીલ ગુલાલ અને ઢોલ નગારના નાદ સાથે મૂર્તિઓનોનું સ્થાપન કરવામાં આવ્યું હતું.તમને અહિયાં શહેરમાં…

Do not look good on Congress's 'Modhe Sufiyani': Dr.

એનસીપી ગુજરાત પ્રદેશને રાજયસભાની ચૂંટણીમાં મતદાન માટે કોઈના પ્રમાણપત્રની જરુર નથી: ‘અબતક’ની મૂલાકાતે આવેલ એનસીપીનો આક્રોશ રાજયસભાની ચૂંટણીમાં જયારે કોંગ્રેસમાંથી ૧૪ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષ છોડીને ક્રોસ…

Chief Minister Vijaybhai visited Rajkot on Monday

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ૨૮ના રોજ રાજકોટ શહેરના પ્રવાસે આવી રહયા છે.મુખ્યમંત્રી રૂપાણી ૨૮ ઓગષ્ટે સવારે ૧૦.૩૦ વાગ્યે  સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત…

In the fourth ranking table tennis tournament, the players showed ko'tat

આવતીકાલે ફાઈનલ મેચ: ખરાખરીનો ખેલ જામશે વિજેતાઓને કરાશે ઈનામ વિતરણ રાજકોટ ડીસ્ટ્રીક ટેબલ ટેનીસ એસોસીએશન, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તથા સુરક્ષા સેતુના ઉપક્રમે ચોથી સ્ટેટ રેન્કીંગ…

Nitinbhai Bardwaj

રાજકોટ-૬૮ના ભાગેડુ ધારાસભ્ય તરીકે પંકાયેલા ઈન્દ્રનીલે પાંચ વર્ષમાં શું કામ કર્યાં તેનો પ્રજાને જવાબ આપે: મુખ્યમંત્રી ‚પાણી માત્ર ફોર્મ ભરીને જતા રહેશે તો પણ કાર્યકરો ૫૦…

Traffic regulation or 'administration' arrangement?

પ્રથમ તસવીરમાં ‘વનવે’નું બોર્ડ-ટ્રોલી એવી રીતે રાખેલી છે કે જે વાહનને રોકવાને બદલે વાહન (ફોર વ્હીલર) જઈ શકે. ત્યાંથી જઈ રહેલી ગાડી આગળ બીજી તસવીરમાં ગાડીને…

Tomorrow's union in Royal Park

રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા શેઠ ઉપાશ્રય સંઘના આંગણે સંઘની ઉલ્લાસભરી વિનંતીને સ્વીકારી ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. રતીલાલજી મ.સાહેબના શિષ્યા અપૂર્વશ્રુત આરાધીકા…

Mahavir Swami jinanyala aangi sahamana darshan

વેલ મહાવીર સ્વામી જિનાલયમાં પર્યુષણ મહાપર્વનં અંતિમ દિવસે સંવત્સરીની ઉજવણી અર્થે હજારો જૈન શ્રાવકો-શ્રાવિકાઓ જિનાલય ખાતે ઉમટી પડયા હતા જૈનો દ્વારા સમુહ પ્રતિક્રમણ કરી ક્ષમાપના કરવામાં…

Mahavir Swami jinanyala aangi sahamana darshan

જાગનાથમાં આવેલા મહાવીર સ્વામી જિનાલયે પર્યુષણના અંતિમ દિને ભગવંતની ઝાંખી નિહાળવા હજારો ભાવિકો ઉમટયા હતા જીનાલયમાં ઉપસ્થિત ભાવિકોએ પ્રતિક્રમણ કરી ૮૪ કરોડ જીવોને ખમાવ્યા હતા. અને…