રાજકોટના રાજમાર્ગો પર વરસાદના કારણે ધોવાણ થયું છે. જેના કારણે રસ્તાઓ ખાડાથી ભરાયેલા છે. રસ્તાઓનું ધોવાણ થતા લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે. આના કારણે…
rajkot
૨૨ પ્લેટફોર્મ બનશે: મુસાફરોને જુના બસ સ્ટેન્ડ જેવી બધી જ સુવિધા પ્રાપ્ત થશે એસ.ટી.બસપોર્ટના ખાતમુહૂર્ત બાદ શાસ્ત્રીમેદાનમાં હંગામી બસ સ્ટેન્ડના નિર્માણના શ્રીગણેશ ૧ મહિના પૂર્વે રાજકોટના…
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારી બ્લુ વ્હેલ ગેમના કારણે ગુજરાતમાં પણ એક આત્મહત્યાનો કેસ નોંધાયો છે. ત્યારે રાજકોટ જીલ્લામાં બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મૂકવા જીલ્લા કલેકટર ડો.…
મુખ્યમંત્રીએ અંગત રસ લેતા પૂર્વ રાજકોટના ૪૩૦૬ એકર વિસ્તારને ગ્રીન ઝોનમાંથી રેસીડેન્ટલ ઝોનમાં તબદીલ કરાયો જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે સાથે ‘અબતક’એ ખાસ વાતચીતમાં તાજેતરનાં મુદાઓ વિશે…
એઠવાડ સિહતના કચરાથી અસઘ્ય દુર્ગધ:રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રાજકોટને સ્માર્ટ સીટીનો દરજજો મળ્યો છે. સ્માર્ટ સીટી એટલે જયાંનું તંત્ર સ્માર્ટ હોય અને લોકો પણ સ્માર્ટ હોય,…
વિસાવદરમાં સૌની યોજના લીંક-૪ પેકેજ-૬ના કામોનો શિલાન્યાસ રૂ. ૭૦૦ કરોડના ખર્ચે સાકાર :રાજકોટ-જૂનાગઢ-અમરેલીના કુલ ૧૧ ડેમ નર્મદા જળી ભરાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે…
રાજયના શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને શિબિર યોજાશે: રાજકોટના શૈલેષ સગપરીયા યુવાઓને પ્રેરણા વ્યાખ્યાન આપશે ભારત દેશ એ યુવાનોનો દેશ છે. ભારત દેશના તત્વદર્શી ઋષિઓની વાણી છે કે,…
યુનિવર્સિટીમાં સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ: કુલપતિ કુલ સચિવ સહિતનાઓ અભિયાનમાં જોડાયા યુનિવસીટી ગ્રાન્ટસ કમિશન, ન્યુ દિલ્હીના ૫રિપત્ર અન્વયે સૌરાષ્ટ્ર યુનિવસીટી કેમ્પ ખાતે સ્વચ્છતા પખવાડીયા ની ઉજવણીના…
રાજય સરકાર દ્વારા ર્માં નર્મદા મહોત્સવની ઉજવણી સમગ્ર રાજયમાં થઈ રહી છે. જેના અનુસંધાને રાજકોટના વોર્ડ નં.૫ અને ૯માં નર્મદા યાત્રાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.…
પર્યુષણ બાદ વર્ષમાં એકવાર નગરચર્યાએ નીકળતો દાદાનો રથ આકર્ષણનું કેન્દ્ર: ૧૪૧ વર્ષ જૂના રથને સમય જતા ૩૨ વર્ષ પૂર્વે ફરીથી નવા રંગ‚પ સાથે સુસજ્જ કરાયો: ૪…