સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલા જીવન અનમોલ હૈ સેમિનારમાં શૈલેષ સગપરીયાનું પ્રેરણાદાયી વ્યાખ્યાન ભારત દેશ એ યુવાનોનો દેશ છે, ભારત દેશના તત્ત્વદર્શી ઋષિઓની વાણી છે કે, માનવ જીવનથી…
rajkot
સતત ટ્રાફિકથી ધમધમતા એવા શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોકના મહાકાય સર્કલને ટૂંકુ કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. નવનિર્મિત સર્કલનું બાંધકામ પૂર્ણ થતા…
મુખ્યરથ સાથે જોડાયેલી સુશોભિત બગીઓ તેમજ ગરબા સાથે અવનવા કરતબ કરતા કલાકારોએ જમાવ્યું આકર્ષણ: અઢી કિલોમીટરની ભવ્ય શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાયા: ૧૦ હજારથી વધુ જૈન શ્રાવકોએ…
દર્દીઓને તકલીફ ન પડે તે માટે રાજકોટથી તાલીમી તબીબોને ફરજ સોંપાઈ મોરબી સહિત રાજ્યભરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો આજથી ત્રણ દિવસ ની હડતાલ પર જઈ રહયા છે,જો…
નર્મદા યોજના થકી રાજયમાં પીવાના પાણી સાથે કૃષિ વિકાસ વેગવંતો બન્યાનું જણાવતા જયંતીભાઈ કવાડિયા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અને ત્યારપછીના મુખ્યમંત્રીશ્રીઓએ નર્મદા યોજનામાં ફાળવેલ જંગી…
હાઇવે પર નિયમોનું ઉલ્લધન થતું રહે છે તો જવાબોર કોણ? માલણ હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા રહે છ જેમાં અસંખ્ય લોકોએ પોતાના જીવ ગુમાવતા…
૧૨ દર્દી દાખલ: સાતના રિપોર્ટ પોઝીટીવ આવ્યા સ્વાઇનલફુલનો કહેર યથાવત રહ્યો હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સ્વાઇનફલુના બે દર્દીના મોત નીપજતા મૃત્યુ આંક…
સૌનો સાથ – સૌનો વિકાસના સંવાદ સાથે છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવાનું મહાઅભિયાન: ભાનુભાઈ મેતા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા-તાલુકાના અનુ.જાતિ મોરચાની બેઠક રાજકોટ…
ગુજરાતમાં ગત વર્ષે અનિયમીત વરસાદ તથા કપાસમાં ગુલાબી ઇયળ તથા મગફળીમાં મુંડાના કારણે પાક નિષ્ફળ થતા ખેડુતોને વહેલામાં વહેલી તકે પાક વીમાની વધુમાં વધુ રકમ ચુકવાય…
મુખ્યમંત્રી વિજયભાઈ એ મધરાત્રે ફોન કરી મેયરને પૂછયુ, નર્મદા યાત્રામાં કેટલા લોકો એકઠા થાય છે: મહોત્સવને સફળ બનાવવા તંત્ર ઉંધામાથે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મૈયાનું મહાત્મય…