૩ લાખથી થી ઓછી આવક ધરાવતા કુટુંબો ફોર્મ ભરી શકશે: ૧ બીએચકેના ‚૩ લાખ, ર બીએચકેના ‚૫.૫ લાખ કુલ ૧૫૬૮ ફલેટ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ…
rajkot
સરકારી દવાખાનામાં ડોકટર ન હોવાથી લીલાપર, કાનપર, ચિત્રાવડ, રામોદ અને પારડીમાં દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે એક તરફ સ્વાઇન ફલુના રોગે માથુ ઉચકર્યુ છે.…
એક માતા, દિકરી, પત્ની અને વહુની જવાબદારી સંભાળતા સંભાળતા લગ્નના તેર વર્ષ બાદ પણ તંદુરસ્તી જાવળી રાખી: એકસાથે મેળવ્યા બે તાજ ! મિસિસ ઇન્ડિયા બ્યુટી કિવન…
તા.૩ થી પ હનુમંત યજ્ઞ: કથાકાર શંકર મહારાજ સાથે આયોજકો ‘અબતક’ની મુલાકાતે સોમનાથ માં આવેલ સોમનાથ ગૌ શાળા ખાતે આગામી તા. પ ઓકટોબરે સંસ્થાના બ્રહ્મલીન…
સાત દિવસમાં માંગ નહીં સંતોષાય તો કલેકટર કચેરીએ સામુહિક ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી આગામી વિધાનસભાની ચુંટણીને લક્ષમાં રાખીને સરકાર દ્વારા ફિકસ પગારદારો, આંગણવાડી વર્કર, આશા…
વૃંદાવનમાં હોસ્પિટલ અને વિદ્યાર્થીઓ માટે ભાગવત ભવનનું નિર્માણ કરાશે: શ્રી ઈન્દિરાબેટીજી મહોત્સવના સમાપન પ્રસંગે ૧૧ હજારથી વધુ વૃંદાવનવાસીઓ અને સાધુ સંતો રહ્યા ઉપસ્થિત શ્રી ઈન્દીરાબેટીજી વલ્લભ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એસ્ટેટ કમીટીની બેઠક મળી હતી અને આજની આ મીટીંગમાં કેમ્પમાં વિવિધ માળખાકીય સુવિધાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવેલી…
સરગમ કલબ અને સમાજ સુરક્ષા સેતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક ખાતે કરાયું હતું. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલો,…
નવરાત્રીને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ર્માં આદ્યશકિતની આરાધનાના મહાપર્વ નવરાત્રીની તૈયારીઓ શ‚ થઈ ચુકી છે. નવલા નોરતામાં અતિ મહત્વ ધરાવતા…
કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધા યોજાઈ હતી. ચિત્ર અને કવિતા એવી વસ્તુ છે જે ભાવના અને ઉર્મિ ઉમંગ સાથે જોડાયેલી છે. બાળક…