rajkot

If Congress comes to power, they will pay the allowance to the unemployed

ચૂંટણી નજીક આવતા રાજકિય પક્ષોની વચનોની લ્હાણી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ વચનોની લહાણીઓ શ‚ કરી દીધી છે. સત્તા મળશે…

K. Syndicate AC at Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળને અઢી વર્ષ પુરા થતા જ સર્ચ કમીટીની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ તેના અનુસંધાને આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…

Asian Development Bank's Team in Rajkot: Meetings of Dough

રાજકોટને સ્માર્ટ સિટી મિશનમાં ટેકનિકલ અને નાણાંકીય સહયોગ પણ પ્રાપ્ત શે: મ્યુનિ.કમિશનર સાથે વિવિધ પ્રોજેકટ વિશે પરામર્શ રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી મિશનના અમલીકરણમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી…

Officers who visit the place of project that will be inaugurated by Deputy Chief Minister

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ સપ્ટેમ્બરના રોજ વોર્ડ નં.૧ રૈયારોડ ખાતે રૂ.૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૬ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ નંણ લોકાર્પણ તા વોર્ડ નં.૭ મોહનદાસ…

Govindbhai Patel became the chief minister of Gujarat for two years

વર્ષોથી સતા વિહોણી રહેલી કોંગ્રેસ બે બાકળી બની છે તેમ માજી ઉર્જા અને પેટ્રો. કેમિ.મંત્રી ગોવિંદ પટેલના નિવેદનમાં જણાવે છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે જેનો…

municipal-commissioner-fixing-the-responsibilities-of-officers-for-asphalt-work

મુખ્યમંત્રીના આદેશના બીજા દિવસે જ ઝોન વાઈઝ અધિકારીઓની જવાબદારી ફિકસ કરાઈ ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજકોટના રાજમાર્ગોને તોતીંગ નુકસાન થવા પામ્યું છે. ૯૫ રાજમાર્ગો સંપૂર્ણપણે ધોવાઈ…

Cultural Evening by The Oriental Insurance

રેસકોર્સ ખાતે ‘ભારતીય નારી’ વિષય પર બેનમૂન ચીત્રો, તસવીરો નિહાળવા ઉમટયા પ્રબુધ્ધો રાજયમાં સૌ પ્રથમવાર ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે ૮ શહેરનાં ૪૪ મહિલા કલાકારોના ચીત્ર…

Cultural Evening by The Oriental Insurance

ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમીટેડ દ્વારા ૭૧મી વર્ષગાંઠ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કે.જી.ધોળકિયા સ્કૂલ ઓડિટોરીયમ હોલ ખાતે કલ્ચરલ ઈવનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાન…

Ashapura temple paved the way for Bhawan

પેલેસ રોડ આશાપુરા મંદિરે વહેલી સવારે આરતી બાદ વાજતે ગાજતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું: રાજકોટથી  ૩૭૫ કીમી દૂર માતાના મઢ સુધીની પદયાત્રા આજથી : સંખ્યાબંધ…

The royal reception of the Narmada Yatra in Ward no.13: People spontaneously emerge

રાજય સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમા ચાલી રહેલ છે તેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૬ સપ્ટેમ્બરી તા.૧૫ સપ્ટેમ્બર  દરમિયાન તમામ વોર્ડમા મા નર્મદા…