૫૫,૦૦૦ ચો.ફૂટના ગ્રાઉન્ડમાં ૫૧૦૦થી વધુ ખેલૈયાઓને રમવા માટે સૂવિધા: આયોજકો ‘અબતક’ને આંગણે ખોડલધામ દ્વારા શહેરના ચાર અલગ અલગ ઝોનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે જેમાં…
rajkot
રાજકોટ ખાતે નર્મદાયાત્રાનું નીતિનભાઇના હસ્તે સમાપન:શહેરના રસ્તા રીપેર કરવા માટે રાજયસરકારની ૨૫ કરોડની સહાયની જાહેરાત વિવિધ વિકાસકામોના લોકાર્પણમાં સામેલ તા નાયબ મુખ્યમંત્રી રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ…
શનિવારે બપોરના સમયે રાજકોટના અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વાતાવરણમાં અચાનક પલ્ટો થતા વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. અચાનક આવેલા વરસાદના કારણે…
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કીરિયાએ તાજેતરમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લીધી હતી. આ તકે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત…
જો સોનુ ડાંગર વિરૂદ્ધ પગલાં ન લેવાય તો જલદ કાર્યક્રમની ચીમકી ઇસ્લામ ધર્મના મહાન ધર્મગુરુ મહંમદ પયગમ્બર સાહેબ વિશે રાજકોટની કુખ્યાત સોનુ ડાંગર બેફામ અભદ્ર ભાષામાં…
રાજકોટથી બરોડા પુત્રીને મળવા જતાં દંપત્તીના અંતરિયાળ મોતથી પટેલ પરિવારમાં અરેરાટી રાજકોટ-અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા…
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના પૂર્ણ કરવાનો શ્રેય નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૬૮માં જન્મદિવસ પર તેઓને શબ્દ શુભેચ્છા પાઠવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું…
કોંગ્રસના દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ જ્યારથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે ત્યારે આજે બાપુ રાજકોટના પ્રવાસે જય રહ્યા છે ત્યારે કેટલાય તર્કવિતર્કો સર્જાઈ…
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવડિયાથી ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો અસહ્ય બાફારાથી પરેશાન થાય ગયા છે, ત્યારે ગઇકાલે સાંજે ઉપલેટામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો…
સૌરાષ્ટ્ર યુનિર્વસિટી રોડ પર સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટના પ્રથમ ફેઇઝનું કામ પૂર્ણ થતા નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું , સૌરાષ્ટ્ર…