રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ દશેરાના દિવસે થઈ હતી. ત્યારથી આજદિન સુધી દર વર્ષે દશેરા પૂર્વે પથ સંચલનનું આયોજન કરવામાં આવે છે. જે…
rajkot
શક્તિ પૂજાનો અનેરો અવસર એટલે નવરાત્રી મહાપર્વ. નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં નવ નવ દિવસ સુધી જગદંબાના નવ‚પનું પૂજન કરવામાં આવે છે. પ્રાચીન પરંપરા મુજબ…
નવરાત્રી ઢુકડી આવી ગઈ છે અને મા નો નોરતા માટે અબતક રજવાડી રાસોત્સવની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે, તસવીરમાં વિશાળ પટાંગણ અને ગ્રુપના સભ્યો દેખાય…
ચકચારી નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઇકોર્ટમાં દાખલ થયેલી અપીલની સુનાવણી પુરી થતા ત્રણને આજીવન કેદની સજાનો હુકમ સ્ટે કરવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી ગોંડલમાં ૧૪ વર્ષ…
રણુજાનગરમાં સંસાર છોડી સન્યાસ ધારણ કરનાર કામાંધની બળાત્કારના ગુનામાં ધરપકડ શહેરમાં એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રોફેસરે પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનાર…
કુખ્યાત આદિવાસી ગેંગને ઝડપી લેતી મોરબી એલસીબી:૨૪ ચોરી કબૂલી મોરબી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે,રાજ્યભરમાં હાહાકાર મચાવનારી આદિવાસી ગેંગ પોલીસના સંકજામાં આવી ગઈ છે અને…
રાજ્ય સરકાર નર્મદાના નામે માત્ર તાયફા કરે છે :નર્મદાની હજારો કિલોમીટર લાઇનના કામ હજુ બાકી ગઈકાલે અચાનક જ મોરબીની મુલાકાતે આવેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક…
ગુજરાતમાં સ્વાઈન ફલૂના ભરડામાં રવિવારે વધુ ૩ લોકો મોતને ભેટયા છે. છેલ્લા બે દિવસમાં પાંચ લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં આ રોગમાં મોતનો આંકડો 423ને…
રાજકોટથી અમદાવાદ જતા મુસાફરો લોકલ ટિકિટ લઈ સ્લીપર કોચમાં ચડી જાય છે ટીટીને ૫૦ રૂપીયામાં એડજસ્ટ કરી લેવાય છે રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા રેલવેની વિભાગીય સલાહકાર…
પેસેન્જર્સ ઓર્ગેનાઈજેશન, ટ્રેડ બોડી, સાંસદો વિગેરે રેલવે યૂઝર્સની કેટેગરીમાં આવે છે. ડિવિઝનલ રેલવે યૂઝર્સ ક્ધસલ્ટેટિવ કમિટીની મીટિંગ રાજકોટ ખાતે મળી હતી. જેમાં ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી.…