આવતીકાલે શુક્રવારે બીજા નોરતે રાત્રે ૮.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ‘અબતક’ રજવાડી રાસ મહોત્સવમાં જગદંબાની આરતી ઉતારી શક્તિની ભક્તિનો અનેરો લાભ લેશે: આદ્યશક્તિની આરાધના બાદ વિજયભાઇ…
rajkot
શહેરના અનેક ઉદ્યોગપતિ તેમજ નામાંકિત લોકો ઝપટમાં: વ્યાજની લાલચે અનેક નાના લોકો પણ સણસામાં ફસાયા જેતપુર શહેરમાં બેન્ક કરતા સારા વ્યાજે કામવાની લાલચે અનેક લોકો એક…
સિંચાઈ વિહોણા માળીયાના બાવન ગામ દ્વારા ચાલતા આંદોલનમાં વડાપ્રધાન મોદી ને પત્ર લખી રજુઆત મોરબી:માળીયાના સિંચાઈ વિહોણા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન અન્વયે નર્મદા ડેમ…
૨૫મી સુધી ચાલનારા મેલામાં પરંપરાગત, આધુનિક ગોલ્ડ અને ડાયમંડ જવેલરીનું અદભૂત કલેકશન જોવા મળશે: નવરાત્રીથી દિવાળી સુધી ફેબ્યુલસ ફેસ્ટીવલ ઓફર: વિલંદી અને પોલકી, કલાસિક, રિયલ ડાયમંડ,…
આશાપુરા, ચોટીલા, માટેલ, હરસિદ્ધિ, અંબાજી સહિતના શક્તિધામોમાં ભાવિકોની ભીડ: ગરબીઓમાં શક્તિની ભક્તિનો રંગ ઘૂંટાશે: યુવાધન મન મૂકીને આજથી રાસની રમઝટ બોલાવશે ‘રિઘ્ધિ દે સિઘ્ધિ દે અષ્ટ નવ નિધિ…
મુંખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ માનીતા એવા રાજકોટ પાસેના સૂચિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ આડેના તમામ અવરોધો દૂર થઈ ગયા છે. પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવા માટે જેની ભારે…
રાજકોટ વધુનફો કમાવવાની લાલસામાં માનવી કઇ હદ સુધી માનવતા નેવે મૂકી દે છે તે રાજકોટમાં અમુક ભેળસેળિયા વેપારીઓએ સાબિત કરી દીધું છે. કોઇ દૂધમાં મિલાવટ કરે…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શ્રી પ્રાણનાજી ચર્તુ શતાબ્દી મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જામનગરના પ્રસિધ્ધ ધર્માચાર્યશ્રી પ્રાણનાજીના ચર્તુ શતાબ્દીર મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્તિ…
તાજેતરમાં ઝી ચેનલ દ્વારા જુદા જુદા ક્ષેત્રના નામાંકિત વ્યકિતઓને દ્વારા ગાંધીનગર ખાત ઝી યંગ એચીવર્સ એવોર્ડ ગુજરાતના રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો…
મંડળીની પ્રથમ સાધારણ સભા સંપન્ન: ૧૫૦૦ થી વધુ લોકોની હાજરીમાં ૬૦ લાખથી વધુ ફીકસ ડીપોઝીટ જમા કરાવી: ટુંક સમયમાં મંડળીના કાર્યાલયનો ભવ્ય ઉદધાટન સમારોહ યોજાશે સેવાકીય…