શહેરના તમામ બુથના શકિત કેન્દ્રોનાં ઈન્ચાર્જ ઉપસ્થિત રહેશે તૈયારીઓનો ધમધમાટ: માર્ગદર્શન આપતા ભાજપ અગ્રણી આગામી તા.૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી…
rajkot
સોનીપથમાં ગઈકાલે થયેલા સાંજે શિવાની અને અશ્વિનનાં લગ્ન ખાસ હતાં. કેમ કે તમામ ૨૫ જાનૈયાઓએ અંગદાનનું રજિસ્ટ્રેશન કરાવીને એક અલગ જ સમાજની તસવીર રજૂ કરી. અહીં…
રાજકોટના બેડી સ્થિત માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી મગફળીની આવકો બંધ કરાઇ હતી. દરમિયાન ગત સાંજથી ફરી આવકો શરૂ કરતાં આજે રેકોર્ડબ્રેક એક લાખ ગુણી મગફળીની…
જીએસટીની પળોજણ અને મંદીના મોજાને સાઈડલાઈન કરી રાજકોટવાસીઓએ દિવાળીના શુકનવંતા દિવસોમાં કરી હોંશભેર વાહનોની ખરીદી: મહાપાલિકાના વાહનવેરા પેટે રૂ.૪૮.૬૭ લાખની આવક જીએસટીની પળોજણ અને મહામંદીના મોજાને…
ત્રણ તબકકામાં કરાશે સ્થાળાંતર: પ નવેમ્બરથી સંપૂર્ણ પણે શાસ્ત્રીમેદનમાં ધમધમશે એસ.ટી. બસ સ્ટેન્ડ રાજકોટ એસ.ટી. બસ પોર્ટના ખાતમુહુર્તને છ મહીના થયા બાદ આખરે શાસ્ત્રી મેદાનમાં હંગામી…
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, શહેર પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી ડો. જૈમન ઉપાધ્યાય, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન…
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ: કોર્પોરેટર મુકેશ રાદડીયા અને તેમની ટીમના કાર્યની સરાહના શહેરનાં ઉપલા કાંઠા વિસ્તારમાં ચંપકનગર સાર્વજનીક…
કેરલ રાજયમાં અવાર-નવાર રાષ્ટ્રવાદી લોકોની હત્યા કરવામાં આવે છે જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં ચલો કેરલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે…
સરદાર પટેલ સેવાદળ (વેસ્ટઝોન) દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે શહેરમાં કર્મવીર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદારના વિચારો લોકો સુધી પહોંચાડવા પ્રયાસ થયો હતો.…
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨ જન્મજયંતી પ્રસંગે ભાજપ દ્વારા સરદાર પટેલની મૂર્તિ ઉપર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા સાથો સાથ પક્ષ દ્વારા રન ફોર યુનિટીની દોડ પણ…