વાહનોની ફાઇનાન્સીંગ, ઇન્સ્યોરન્સ અને લોયાસ્ટી પ્રોગ્રામ: સર્વિસ કોન્ટ્રાકટ ઉપલબ્ધ: ૩ એસ સુવિધા આ ક્ષેત્રમાં ર૪ કલાક કાર્યરત રહેશે ટાટા મોટર્સ તેના નવા નિમણુંક કરેલા જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ…
rajkot
કરણી સેનાના આગેવાનોએ ગુલાબનું ફુલ આપી બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી: શહેરમાં સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત, શાંતિમય વાતાવરણ પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણીસેનાએ આજે ભારત બંધનું એલાન…
શાળાઓ અને સંસ્થાઓ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી ગણતંત્ર દિનની ઉજવણી કરશે આવતીકાલે દેશભરમાં રંગેચંગે પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવશે. સવારે ધ્વજવંદન બાદ શહેરના અનેક વિસ્તારો…
ફેકટરીએ જઇ સાંજ સુધીમાં રૂ.૨૦ લાખ નહી પહોચાડો તો તમારા રાજકોટ ખાતેના ઘરે જોખમ થશે: મોરબીના ચારણ સમાજના પ્રમુખને પોલીસે ઝડપી લીધો વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના…
અક્ષર દેરી સાર્ધ શતાબ્દી નિમિત્તે ૩૦મી સુધી ચાલશે રક્તદાન યજ્ઞ: ૬ એમ્બ્યુલન્સ તૈનાત ગોંડલ ખાતે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓની સરવાણી વહાવવામાં આવી…
રાજકોટમાં એક પણ સિનેમામા પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી. છતાં પણ સિનેમા બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. કરણી સેના બાઇક રેલી યોજી…
તમામ બસોના રૂટ ઉપર ચાર ફલાઈંગ સ્કવોડ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે: ડ્રાઈવર -કંડકટરોને સાવચેત રહેવા સૂચના પદ્માવત ફિલ્મ થીએટરોમાં આજે રીલીઝ કરવા સામે કરણીસેના દ્વારા…
૨૦૦ એકરની ભૂમિ પર ફેલાયેલું સ્વામીનારાણય નગર મહોત્સવનું મુખ્ય સ્થળ છ. આ સ્વામીનારાયણ નગરમાં સ્થિત અનેક સંસ્કારપ્રેરક પ્રદર્શનખંડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ૬ વિવિધ પ્રદર્શનખંડોમાં મહાપુરુષોના…
સુરક્ષા સેતુ સોસાયટી અને શાંતામૃત ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે આયોજન: આયોજકો ‘અબતક’ના આંગણે ભારતીય પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગ‚પે પૂર્વ સંધ્યાએ સાંજના ૫ થી ૭ વચ્ચે રાજકોટના હેમુગઢવી…
૨૬મી જાન્યુઆરીએ કોટેચા ખાતે માય ઈન્ડિયા ફર્સ્ટ ગ્રુપની ઓપનીંગ સેરેમની યોજાશે. સાથે સવારે ૯ કલાકે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. જે અંગે વધુવિગત આપવા ગ્રુપના મેમ્બરોએ…