૪૫થી વધુ લોકોએ અવનવા સલાડ બનાવ્યા સિઝન્સ સ્ક્રવેર કલબ દ્વારા તાજેતરમાં સલાડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૪૫ થી વધુ લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો…
rajkot
૯મીએ મ્યુનિ. કમિશનરના હસ્તે ઉદ્ધાટન: ૧૮મીએ સમાપન: તૈયારીઓને અપાતો આખરી ઓપ અમરનાથની ગુફા, ૧૨ જયોર્તિલીંગ, શંકરની ભવ્ય પ્રતિમા, વિરાટકાય કુંભકર્ણ, અને મહાકાય અજગર બનશે આકર્ષકનું કેન્દ્ર…
ડુંગળીની આવક વધવાને કારણે ભાવો તુટયા જેના કારણે ખેડુતોના હાથે કશુ જ ન લાગ્યું માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કર પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે ત્યારે…
ચાર માસના ટુંકા સમયગાળામાં ત્રણ વખત ટાંકો તુટવાની ઘટના બનતા મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આપ્યા તપાસના આદેશ: જરૂર પડયે તમામ ૧૧ ટાંકાઓ આરસીસીના બનાવવા પણ સુચના શહેરના…
સમગ્ર રાજકોટ શહેરમાં આઇવે પ્રોજેકટ હેઠળ સીસી ટીવી કેમેરા ગોઠવાયા છે જેમાં જિલ્લાની વડી કચેરી એવી રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં પણ આ પ્રોજેકટ હેઠળ બે સીસી…
રાજકોટ પાસે પોતાનો પોતીકોં કહેવાય એવો ઇતિહાસ છે એમાં પણ રાજા, રજવાડાઓનો ખજાનો રાજકોટ પાસે પહેેલેથી જ રહેલો છે. રાજકોટના ખિરસરા પેલેસને આજે જોઇને કોઇ ન…
છૂટાછવાયા થોડા ઘર જામનગરના શ્રીવિભોરસિંહ જાડેજા અને રાજુસંદી નામના બે વ્યક્તિએ અહીંયા એક નગરની કલ્પના કરી અને આજના એક વિકસીત નગરનો પાયો નખાયોએ નગર એટલે રાજુસંદીના…
મુંબઇ નાટ્ય જગતના પ્રસિધ્ધ લેખક વિનોદ સરવૈયા લિખિત નાટક “ભાભુ રિટાયર થાય છે તાજેતરમાં રાજકોટના પ્રસિધ્ધ નાટ્ય દિગ્દર્શક નયનભટ્ટ દ્વારા રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે રજૂ…
સ્મોલ કેટ એનીમલ પોઈન્ટ પરથી ઘુવડનું પિજ‚ પાછળના ભાગેથી કાપી કોઈ ઈસમ એક મોટા શિંગડીયા ઘુવડ પક્ષીની ચોરી કરી ગયેલ હોવાનો બનાવ બનેલ છે. આ પોઈન્ટ…
રેલ તંત્ર દ્વારા ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની સુવિધાઓ માટે હાથાપી સાંત્રાગાચીની વચ્ચે તા. ૬ એપ્રિલથી ૨ જુલાઇથી વિશેષ ટ્રેન સં. ૦૨૮૩૪/૦૨૮૩૩ સ્પેશિયલ ચલાવવામાં આવશે. આ ટ્રેન…