આજી ડેમ માર્ચમાં અને ન્યારી ડેમ મે માસમાં ડુકી જશે: માર્ચમાં ભાદરની સમીક્ષા કરાશે: ઉનાળામાં સરકાર માત્ર ૫૦ ટકા જ નર્મદાના નીર આપે તેવી ભીતિ ચાલુ…
rajkot
રવિવારે રાજકોટ મતદાર એકતા મંચની બેઠક શહેર પક્ષમુકત આરએમસીનાં ધ્યેય સાથે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની રાજકીય પક્ષોના કબ્જામાંથી છોડાવીને રાજકોટની જનતા હસ્તક કાયમી કબ્જો મેળવવાના લક્ષ્ય સાથે…
મહાશિવરાત્રી સુધી ભજન-ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ: મુખ્યમંત્રી રૂપાણીનું કરાશે સન્માન તા.૯ ને શુક્રવારે સવારે ૧૧.૪૫ કલાકથી સંતો મહંતો મહામંડલેશ્ર્વરશ્રીઓના હસ્તે શિવરાત્રી મહોત્સવમાં ધમ ઘ્વજાનું રોપણ…
સ્વામીનારાયણ મંદીર વિરપુર નો દશાબ્દી મહોત્સવ તથા ભવ્ય શાકોત્સવ આવતીકાલે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના શુભ આશીર્વાદથી અને હરિદ્વાર સ્વામીનારાયણ આશ્રમના સંસ્થાપકની હરિ વલ્લભદાસજી સ્વામીના…
એસીબીના અધિક નિયામક હસમુખ પટેલ (આઈપીએસ) રહ્યા ઉપસ્થિત લાંચ રૂશ્વત વિરોધી બ્યૂંરો ગુજરાત રાજય અમદાવાદનાં અધિક નિયામક હસમુખ પટેલ આઈપીએસના અધ્યક્ષ સ્થાને આત્મીય કોલેજના ઓડીટોરીયમમાં એન્ટી…
માનીતા વ્યકિતને રીઝવવા ભેટ આપવા માટે અવનવી વેરાયટીઓ માર્કેટમાં ઉપલબ્ધ પ્રેમમાં પુજારી એવા સંત વેલેન્ટાઇનને જે દિવસે મૃત્યુદંડ અપાયો તે દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે…
યુનિવર્સિટી રોજગાર સલાહકાર સમિતિની બેઠક મળી: આગામી દિવસોમાં રોજગાર મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘યુનિવર્સિટી રોજગાર સલાહકાર સમિતિની’ બેઠક સૌરાષ્ટ્ર કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની…
અમદાવાદના વેપારીએ ૩૯,૨૦૦ લેખે ચાંદીની ખરીદી કરી: કેન્દ્ર સરકારની તિજોરી છલકાય આવક વેરા વિભાગ દ્વારા આજરોજ ચાંદીના દાગીનાની હરાજી કરવામાં આવી હતી. જેમાં હરાજી પહેલા આવકવેરા…
સર્વાઇકલ કેન્સર અને સેનેટરી પેડ વચ્ચેના સંબંધ બાબતે તબીબો સાથે ‘અબતક’ની વિશેષ ચર્ચા સેનેટરી પેડ એ સ્ત્રીની તેમજ ટીનએજ ગર્લની કાયમ માટેની જરુરીયાત રહી છે. સેનેટરી…
ગોંડલના ઉમરાળા રોડ પર રામરાજ જીનિંગમાં આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો આજે આઠમો દિવસ છે. આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. આગમાં સરકારે ટેકાના ભાવે ખરીદ…