લોકડાઉનને પગલે ટ્રાન્સપોટેશનની સેવા બંધ હોય જેનાથી માલની આયાત-નિકાસ ઠપ્પ છે ત્યારે અહીંથી નિકાસ થતી ડુંગળી અન્ય રાજયોમાં મોકલાતી ન હોય ખેડુતોને ડુંગળીના પુરતા ભાવો ન…
rajkot marketing yard
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ૧પ દિવસમાં ૨૯૧૩૩ કિવન્ટલ વિવિધ ખેત પેદાશોની આવક સૌરાષ્ટ્રના મોટાભાગના માકેટીંગ યાર્ડોમાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. વીંછીયા, સુત્રાપાડા, પાટડી માર્કેટીંગ…
પહેલા એક પ્લેટફોર્મ પર શાકભાજી વેચાણ થતું હવે પાંચ પ્લેટફોર્મ ફાળવાયા : સોશિયલ ડિસ્ટન્ટસ જાળવવા યાર્ડ સત્તાધીશોની અપીલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં પ્લેટફોર્મ વધારી દેવાયા…
શાકભાજીના હોલસેલરો રાત્રીના ૮ થી સવારના ૬ તેમજ ડુંગળી-બટેટા-કરિયાણાના વેપારીઓ સવારના ૮ થી ૧ર સુધી વેપાર કરી શકશે હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં કોઇ…
અમિત પટેલ નામનો વ્યક્તિ મેટાડોર ચાલક છે જે યાર્ડ સુધી ખેડૂતોની મગફળી લઈ જતો હતો, મગફળી રિજેકટ કરવાની તેની પાસે ઓથોરીટી ન હોય તો તે એકલો…
મજૂર અને વેપારી વચ્ચે સમાધાન થતા હડતાલનો અંત રાજકોટના બેડી ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ મા. યાર્ડમાં ગત ૧૫ દિવસથી ઘઉંની હરાજી બંધ કરાઈ હતી. જેનું…
૧૧મીએ માર્કેટીંગ યાર્ડમાં યોજાશે સેમિનાર: ઇ-ટ્રેડીંગના ફાયદા સમજાવાશે તાજેતરમાં રાજકોટ માકેટીંગ યાર્ડમાં કમીશન વધારવા બાબતે કમીશન એજન્ટો હડતાલ પર ઉતર્યા હતા. પરંતુ રાજકોટ માકેટીંગ યાર્ડના ચેરમેન…