ઉધના રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 ટૂંકાગાળા માટે બંધ કરવામાં આવ્યું છે 15મી એપ્રિલને મંગળવારથી જ પ્લેટફોર્મ બંધ કરી દેવાયું છે ગુજરાત ક્વિન, ફ્લાઈંગ રાણી, સૌરાષ્ટ્ર…
Railway Station
35 થી 40 જોડી ટ્રેનનું સ્ટોપ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો માટે હાલ ચાર પ્લેટફોર્મ જ કાર્યરત દેશમાં રેલવે મુસાફરોને વિશ્વ કક્ષાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ…
અશ્વિની વૈષ્ણવે કાલુપુર રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યની કરી સમીક્ષા રાજ્યનું સૌથી મોટું અને વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન બનવા જઈ રહ્યું છે અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન એક…
ધનબાદ જિલ્લાનું ઝરિયા જૂનું રેલવે સ્ટેશન એક સમયે ખૂબ વ્યસ્ત હતું. પહેલા સ્ટેશનની આસપાસ ઘણી દુકાનો અને લોકોની ભીડ હતી પરંતુ હવે તે સંપૂર્ણ ખંડેર બની…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ…
ગુજરાત: અમદાવાદ સિટી પોલીસ દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, મણિનગર રેલવે સ્ટેશનની બહારનો 100 મીટર લાંબો રસ્તો ત્રણ મહિના સુધી ટ્રાફિક માટે બંધ રહેશે.…
ગુજરાત: સૌથી જૂના રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટની ફેઝ-1ની કામગીરી શરૂ: મુખ્ય સ્ટેશન બિલ્ડિંગમાં હશે 16 માળ અમદાવાદ, ગુજરાતના સૌથી જૂના કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણના તબક્કા-1નું કામ શરૂ…
વિકાસની મોટી વાતો કરવા સરકારે દિવ્યાગો અને સીનીયર સીટીઝન માટે રેલવે સ્ટેશને એસ્કેલેટર અને લીફટની સુવિધાની તાતી જરૂર: સોશ્યલ મીડિયા મારફત રોષ પ્રગટ કર્યો ગુજરાતનાં જાણીતા…
વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશનથી સવા કલાક મોડી ઉપડશે રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકના કારણે આજથી 17 મી નવેમ્બર સુધી ટ્રેન રિ-શિડયુલ સમય મુજબ ચાલશે લોકો બહારગામ…
રેલ્વે આર.પી.એફ.ના આઇ.જી. અજયકુમાર સેદાની વેરાવળ રેલ્વે સ્ટેશન અને સોમનાથ રેલ્વે સ્ટેશનની મુલાકાત અને વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા. વેરાવળ સ્ટેશન સ્થાનિક કમિટીના અધ્યક્ષ મુકેશ ચોલેરા, લાલચંદ…