ભારતીય રેલ્વેએ વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે એક મોટું અપડેટ આપ્યું છે. રેલવેના જણાવ્યા અનુસાર, 16 કાર પ્રોટોટાઇપ માટે ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે. વંદે ભારત…
Railway Minister
મુસાફરો આનંદો: લાંબા અંતરની 10 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવાઇ અમદાવાદ,કલકત્તા,કોલ્હાપુર એક્સપ્રેસ, અમદાવાદ, પટના, પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી અપાઇ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની…
લોકસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું કે દેશમાં 50 નવી અમૃત ભારત ટ્રેનો દોડાવવામાં આવશે. તે જ સમયે, તેઓ…
ધોલેરા : ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડ્રિમ પ્રોજેકટ એવા અમદાવાદ-રાજકોટ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેકટને વહેલી તકે સાકાર કરવા માટે કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈશ્ર્નવે ખાતરી આપી છે. ચાલુ સાલના…
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં કાર્યરત બી કે શર્માને રેલ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીમાં આયોજીત બે દિવસીય પરિવર્તન સંગોષ્ઠીના સમાપન પર રેલ સેફટી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન…