મકરસંક્રાંતિ 2025 વાસ્તુ ટિપ્સ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મકરસંક્રાંતિ પર તલ, ગોળ, ઘઉં, ગંગાજળ અને પીળી વસ્તુઓ ઘરે લાવવાથી સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. આ દિવસે…
Prosperity
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 34 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક…
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની જન્મ તારીખ તેના ભાગ્ય અને જીવન પર ઊંડી અસર કરે છે. જન્મતારીખ પ્રમાણે અમુક છોડ લગાવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન તો આવે…
મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ…
કુંડળીમાં સૂર્ય સારો હોય તો વ્યક્તિ દરેક ક્ષેત્રમાં વિજેતા બને છે, પરંતુ જો સૂર્ય નબળો હોય તો વ્યક્તિ જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ ભોગવી શકતો નથી.…
International Mind Body Wellness Day 2025: દર વર્ષે 3 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. જેનો હેતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલનને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ આ…
Vastu Tips For Home : વાસ્તુશાસ્ત્ર દિશાઓના સંતુલન પર કામ કરે છે અને તે દિશામાં વસ્તુઓને ઘરમાં મૂકીને દિશાઓનું સંતુલન સ્થાપિત થાય છે. ઉદાહરણ તરીકે, જો…
પોષ મહિનામાં સોમવતી અમાસ 30 ડિસેમ્બર એટલે કે આજે સોમવારે છે. આ દિવસે પોષ કૃષ્ણ અમાવસ્યા તિથિ, મૂળ નક્ષત્ર, વૃદ્ધિ યોગ, ચતુષ્પદ કરણ, ધનુરાશિમાં ચંદ્ર અને…
હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી-દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસી પણ આ છોડમાંથી એક છે. દર વર્ષે 25 ડિસેમ્બરે તુલસી પૂજા દિવસ ઉજવવામાં આવે છે.…
હિંદુ ધર્મમાં દરેક દેવતાની પૂજા સંબંધિત અલગ-અલગ નિયમો આપવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ પોતાની ભક્તિ અનુસાર પોતાના પ્રિય દેવતાની પૂજા કરે છે. તેમજ અમે લડુ ગોપાલજીની…