ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે યાદી જાહેર કરાઈ 30 દિવસમાં વેરો નહિ ભરાઈ તો મિલકત જપ્ત કરી હરરાજી કરાશે 1 લાખથી વધુનો વેરો…
property
નવી જંત્રીથી મિલકતોના ભાવ 40% વધી જશે: ક્રેડાઈ સુચીત જંત્રી દરમાં વધારો થવાથી મીલકત વસાવવી અઘરી થઈ પડશે અને મિલકતો 40ઋ મોંઘી થઈ જશે અમદાવાદ, ક્રેડાઈ…
તા ૨૩.૧૦.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ આસો વદ સાતમ, પુનર્વસુ નક્ષત્ર , શિવ યોગ, વિષ્ટિ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે .…
દશેરા પર સોનું, ચાંદી, મકાન વગેરે જેવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. તેમજ આ સિવાય જો તમે ભાગ્યનો સાથ મેળવવા માંગતા હોવ તો દશેરા પર…
રાજકોટના રૈયા સરવે નં.156 પૈકીની ULC ફાજલની 166 કરોડની સરકારી જમીન પર કૌભાંડીઓએ દબાણ કરી લીધાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ દબાણકારો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં તંત્ર…
વાહનનો ટેક્સ નહિ ભરનાર વિરૂધ્ધ આરટીઓએ લાલ આંખ કરતા રાજકોટ જિલ્લાના 1223 વાહનોને તાત્કાલિક ટેક્સ ભરવા નોટિસ અપાયા બાદ 243 કેસમાં ભરપાઈ રાજકોટ જિલ્લામાં વર્ષોથી ટેક્સ…
રીયલ એસ્ટેટ સેક્ટર માટે આનંદો: શોર્ટ ટર્મની જગ્યાએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન માટેનો તખ્તો તૈયાર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ માટે ટેકસ રેટમાં કોઈ…
સસ્પેન્ડેડ ટીપીઓએ ભ્રષ્ટાચાર આચરી વસાવેલી મિલકતો અંગે ટૂંક સમયમાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ રાજકોટની અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 લોકો જીવતા ભડથું થતાં શહેર આખુ હિબકે…
આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી કુલ ૧૮,૭૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય…
વિવિધ પ્રતિનિધિ મંડળ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં રાખી નવી નીતિ જાહેર કરી ટી.આર.પી. ગેઈમ ઝોનના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી ફાયર…