મહાનગરપાલિકા રેલવેની મિલકતના જ મુળ રકમ 3પ કરોડ અને તેનું વ્યાજ રૂ. 116 કરોડની રકમનો સમાવેશ જામનગર મહાનગર પાલિકાના અંદાજપત્રમાં દર્શાવાયા મુજબ શહેરના 19 વોર્ડ ના…
property tax
સરકારી મિલકતો-મોબાઈલ ટાવર પાસે વેરા પેટે રૂા.67.57 કરોડ રૂપિયા બાકી રૂા.340 કરોડના તોતિંગ લક્ષ્યાંક સામે ચાર મહિનામાં માત્ર 123 કરોડની જ આવક રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત…
કોરોના પછીની આર્થિક સ્થિતિમાં ધરખમ સુધારો થયો છે. નિયમો હળવા કરાતા ફરી આર્થિક પ્રવૃત્તિ ધમધમતા બજાર ટનાટન રહેવા તરફ આગળ ધપી રહ્યું છે. ત્યારે આ દરમિયાન…
પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારમાં 70 હજાર મિલકત ધારકો માંથી પચાસ ટકાને વેરા બિલ અપાયા છે, પરંતુ પાલિકા કચેરીથી દુર આવેલા આ વિસ્તારના લોકોને બીલ ભરવા માટે હાલાકી…
પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહીત કરવા માટે કોર્પોરેશન દ્રારા દર વર્ષે એડવાન્સ ટેક્સ ભરતાં કારદાતાને મિલ્કત વેરામાં 10% વળતર આપવામાં આવે છે.આ યોજનાને હવે છેલ્લું અઠવાડિયું બાકી રહ્યું…
વર્ષ ૨૦૨૧-૨૦૨૨નો એડવાન્સ ટેક્સ ભરનાર પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હાલ કોર્પોરેશન દ્રારા વળતર યોજના ચાલી રહી છે. જેની મુદત આગામી ૩૦ જૂનના રોજ પૂર્ણ થઈ…
રાજકોટ કોરોનાની મહામારીના કારણે ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી મીની લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેના કારણે અનેક ધંધો હજી પણ બંધ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત સપ્તાહે…
એંપીસીઆઈ દ્વારા પ્રમાણિત તમામ વેબસાઈટ અને વોલેટ પરથી મહાનગરપાલિકાનો મિલકત વેરો સરળતાથી ભરી શકાશે. મિલકત વેરો હવે પેટીએમ,ફોન પે,ગુગલ પે, એમેઝોન પે વોલેટ દ્રારા ભરી શકાશે…
કોમર્શીયલ મિલકતોને વેરામાં ૨૦ ટકા વળતરની યોજના સોમવારે પૂર્ણ: લાભ લેવા મિલકત ધારકોને મેયરની અપીલ કોમર્શીયલ મિલકતોને વેરામાં ૨૦ ટકા વળતર આપવાની યોજના સોમવારે પૂર્ણ થઈ…
શાસકોએ આ રાહતમાં પ્રજાને અંધારામાં રાખી હોવાનો મનપાના પૂર્વ નગરસેવકનો આક્ષેપ જૂનાગઢ મનપા શાસકોએ હાઉસ ટેક્સમાં ૪૫ ટકાનો વધારો કરી દીધા બાદ હવે જ્યારે ૨૨ ટકાની…