UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આપી ઈદની ભેટ 500 ભારતીયો સહિત 1200 કેદીઓને ઈદની ભેટ, UAEના વડા પ્રધાને તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો…
Prisoners
આણંદ જિલ્લામાં 370 કેદી ક્ષમતા સાથે રૂ.64.29 કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી…
નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારે સજા માફી ફરમાવી રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા કાપતા એક મહિલા સહીત ચાર બંદીવાનોને જેલ મુક્ત કરવામાં…
ટ્રેડમિલની શોધ કેદીઓને સજા કરવા માટે કરવામાં આવી હતી તેનો ઈતિહાસ ખૂબ જ ક્રૂર છે આજકાલ દરેક વ્યક્તિ સ્લિમ-ટ્રીમ બોડી ઈચ્છે છે. આ માટે આપણે જીમમાં…
14 વર્ષથી વધુ જેલવાસ ભોગવી ચૂકેલા કેદીઓને સીઆરપીસીની કલમ 432-એ હેઠળ આપવામાં આવે છે જેલમુક્તિ રાજકોટ મધ્યસ્થ જેલમાં સારી ચાલ-ચલગતવાળા કેદીઓની સંખ્યામાં વધારો થયો હોય તેવા…
જામનગર સમાચાર જામનગર સહિત રાજ્યની જેલોમાં રહેલા અને સજા પામેલા કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવૃત્તિના ભાગરૂપે સજા પૂર્ણ કરી જેલમુક્ત થયાં બાદ તેઓ સમાજમાં પુનર્વસન પામી…
વર્ષ 2021ના આંકડા અનુસાર 4.27 લાખ કાચા કામના કેદીઓ જામીનના અભાવે જેલના સળિયા પાછળ!! જ્યારે આપણે દેશની જેલો વિશે વિચાર કરીએ ત્યારે ‘ભીડથી ભરેલી જેલ’ તેવું…
કલેકટર, જિલ્લા મુખ્ય ન્યાયધીશ, એસપી, પોલીસ કમિશનર, જેલ અધિક્ષક સહિતના અધિકારીઓએ બેઠક યોજી કારાવાસ ભોગવતા રાજકોટના 51 અને ગોંડલના ર પાક્કા કામના કેદીઓના રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ…
ગોંડલછેલ્લા કેટલાક સમય થી માથાભારે કેદીઓ ને લઈ ને ચર્ચા મા રહેલી ગોંડલ ની સબજેલ માં વિધાનસભા ચુંટણીઓ અને આચારસંહિતા ને અનુલક્ષી ને આજે ડીવાયએસપી ઝાલા,એસઓજી…
કેદીઓના આપઘાત, આત્મહત્યાની કોશિશ, જેલમાંથી સીમકાર્ડ સહિતની પ્રતિબંધીત વસ્તુ મળી આવવા સહિતની ઘટનાથી સંજોગોના કારણે જેલવાસ ભોગવતા અને રીઢા અપરાધી વચ્ચેનો ભેદ પારખવો જરૂરી સમાજમાં રહેવા…