પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘો) ખાતે સગર્ભાના હેલ્થ ચેકઅપ તેમજ સ્તનપાનની પદ્ધતિ સમજાવવા માટે કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતું. માતા મરણ…
PrimeMinister
વડા પ્રધાન બનવાની રેસમાં, 59 વર્ષીય કાર્નેને સભ્યોના 86 ટકા મત મળ્યા. બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ને લિબરલ પાર્ટીના નેતૃત્વની…
તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાત્રી રોકાણ કરશે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ગુજરાતનું ગૌરવ અને દેશમાં એક આધુનિક શહેર…
જામનગરના એરપોર્ટ થી લાલ બંગલા સર્કલ સુધીમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયા બાદ ગઈકાલે સાંજે રીહર્ષલ કરાયું જામનગરના માજી રાજવીનો આજે જન્મદિવસ હોવાથી વડાપ્રધાન તેઓને શુભેચ્છા પાઠવવા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. વડાપ્રધાનના હસ્તે સુરત શહેર-જિલ્લાના બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ…
750 થી વધુ પોલીસ- હોમગાર્ડના જવાનો તૈનાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 1 અને 2,3 દરમિયાન જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનો સંદેશો પ્રાપ્ત થયો છે,…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો એપ્રિલ 2000થી અત્યારસુધીમાં રાજ્યએ મેળવેલ કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહના 86%…
નર્મદા: રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર ગઇકાલે સાંજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે…
નલિયા: ભારત રત્ન દેશના યશસ્વી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નખત્રાણામા જરૂરત મહિલાઓને પગભર થવા(14) સિલાઈ મશીનો નિશુલ્ક વિતરણ કરાયા કચ્છ જિલ્લા ગામ…
નર્મદા જિલ્લામાં આગામી તા.31મી ઓક્ટોમ્બરના રોજ એક્તાનગર ખાતે પૂજ્ય સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 30મીએ યોજાનાર આરંભ કાર્યક્રમ, નર્મદા મહાઆરતી દિપોત્સવ, લોકાર્પણ-ખાતમુહૂર્ત અને…