ગ્રામ્ય વિસ્તારોના લોકોને એકાઉન્ટ ખોલવા, પાસબુક પ્રિન્ટ કરવા, વિવિધ બેંક યોજનાઓમાં રોકાણ અને લોન અંગેની સેવા ઘરઆંગણે જ મળી રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 જિલ્લાઓને 75…
PRIME MINISTER
ગીરસોમનાથ જિલ્લા ના સુત્રાપાડા ખાતે 262 કરોડ ના ખર્ચે જે ટી.મંજૂર થયું છે જે 2012 થી પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ના સતત પ્રયત્નો થી બજેટ માં…
પીએમ મોદીના 19મીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર: વડાપ્રધાન એરપોર્ટથી રોડ શો કરીને રેસકોર્સ પહોંચશે, ત્યાં સભા સંબોધન અને લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, પછી શાસ્ત્રી મેદાન ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે…
નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બેનીવાલે તમામ કમિટી અધ્યક્ષોને આપ્યું વિસ્તૃત માર્ગદર્શન રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 19મી ઑક્ટોબરના સંભવિત કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આજે ઉચ્ચ અધિકારીઓની…
વ્યવસ્થાપક, મંડપ વ્યવસ્થા, ઈલેકટ્રીક, સુશોભન, ડાયસ કાર્યક્રમ, અમલીકરણ, લોકાર્પણ-ખાતમુહૂર્ત, કવરેજ, ફુડ કેટરીંગ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સંદર્ભે અધિકારીઓની જવાબદારી ફિકસ કરતા મ્યુનિ.કમિશનર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 19મીએ રાજકોટની…
સુચારૂ આયોજન માટે વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ડો.મેયર પ્રદીપ ડવ, ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ કલેક્ટર અરૂણ મહેશ બાબુ સહિતના અધિકારીઓની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ…
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 19મી ઓકટોબરના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પી.એમ. એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી રોડ-શો યોજવાના છે. પાંચ વર્ષના લાંબા અંતરાલ બાદ…
પહેલા રાજકારણનો અર્થ કમિશન, ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ રાજનીતિનો અર્થ વિકાસ તરીકે પ્રસ્થાપિત કર્યો છે: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ…
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યો છે.…
જામકંડોરણાથી અમદાવાદ જતી વેળાએ રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ દરમિયાન ભારદ્વાજ પરિવારને મળતા પીએમ નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે જામકંડોરણા ખાતે જંગી જાહેર સભા સંબોઘ્યા…