આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૬૯મો જન્મદિવસ છે ત્યારે દેશવાસીઓ અલગ અલગ રીતે પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધશન નરેન્દ્રભાઈ મોદી દેશના હિતમાં ઐતિહાસીક નિર્ણયો લે તે…
PRIME MINISTER
કળિયુગમાં સતયુગના સૂરજ ઉગાડવાની તમન્ના અને તપસ્યા! આપણા દેશમાં ‘હેપ્પી બર્થ-ડે ટુ યૂ’ની શુભેચ્છાઓનો ઉત્સવભીનો ધ્વનિ અસંખ્ય ઠેકાણે થાય છે. રૂબરૂમાં કે વિવિધ સંસ્થાઓમાં, નગર નગરમા…
વર્લ્ડ ફ્રુડ ઇન્ડિયા ઇવેન્ટમાં ૬૦ જાપાની પેઢીઓ ભાગ લેશે આજરોજ વર્લ્ડ ફુડ ઇન્ડિયાનું ઉદધાટન કરતા પી.એમ. મોદીએ કહ્યું હતું કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓ…
GST સેમિનારમાં સૌરાષ્ટ્રના ૩૧ એક્સપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના પ્રમુખસ્વામી ઓડીટોરિયમમાં સૌરાષ્ટ્રના નિકાસકારો અને ઉદ્યોગપતિઓ માટેના જીએસટી અને એફટીએ સેમિનારમાં કહ્યું હતુંકે રાજકોટના…
લોકસભામાં ભારત છોડો આંદોલનના ૭૫ વર્ષ પૂર્ણ થતા શહીદોને શ્રધ્ધાંજલી પાઠવતા સૌને સાથે મળીને કામ કરવાનું આહવાન ભારત છોડો આંદોલનને આજે ૭૫ વર્ષ પૂર્ણ થતા હોય…
વડાપ્રદાન નરેન્દ્ર મોદી ૧૪મી એપ્રિલે નાગપુરમાં ભાષણ આપશે તેમજ લકકી ગ્રાહક અને ડીજી ધન વ્યાપાર યોજનાના ૬ મોટા વિજેતાઓને પુરસ્કાર આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડો. બાબાસાહેબ…
બાપુની ઘરવાપસીથી રૂપાણીની ચિંતામાં વધારો: તમામને વિશ્ર્વાસમાં લઈ શંકરસિંહ વાઘેલાને તત્કાલ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદેશ અઢી…
બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં સાંસદોના રોલની શે ચર્ચા કેન્દ્રીય કેબીનેટમાં ગુજરાતનો નવો ચહેરો ઉમેરાય તેવી શકયતા વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં કેબીનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. ત્યારે…
પ્રથમ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખરીદનારને મળશે લાભ સરકાર ઘરના ઘરનું લક્ષ્ય સાધવા માટે અનેક નિર્ણાયક પગલા લઈ રહી છે. હવેી શહેર કે, ગ્રામ્ય વિસ્તારમાં…
૧૨મી એપ્રિલ બાદ સંરક્ષણ અને વિદેશ મંત્રીની શે જાહેરાત: નવા ચહેરાને અપાશે તક. વડાપ્રધાન મોદી થોડા સમયમાં કેન્દ્રીય કેબીનેટમાં મહત્વના ફેરફાર કરે તેવી સંભાવના છે. આગામી…