દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 21 હજાર કરોડથી વધુના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર મધ્ય ગુજરાતમાં વિકાસને વેગ મળવા સાથે જનસુવિધા અને જનસુખાકારીમાં થશે વધારો…
PRIME MINISTER
સોમનાથ દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓમાં આનંદ અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેન થશે શરૂ PM મોદી 26 મેના રોજ કરશે ફ્લેગ ઓફ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન વર્ચુઅલી આપશે લીલી…
‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ‘માતાના મઢ’ ખાતે ₹32.71 કરોડના ખર્ચે થયેલ વિકાસકાર્યોનું ભુજથી કરશે ઇ-લોકાર્પણ…
છેલ્લા 3 વર્ષોમાં લગભગ 225 ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર કરવામાં આવી, જેનાથી શહેરીકરણની પ્રક્રિયાને મળ્યો વેગ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજ્યના 6 સ્માર્ટ શહેરોમાં ₹11 હજાર…
ગુજરાત સરકારે ‘વિકસિત ભારત @2047’ માટે ઔદ્યોગિક નીતિઓમાં સુધારાના ઉદ્દેશથી કરી ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના 12 ક્ષેત્ર માટેની વિશિષ્ટ ટાસ્ક ફોર્સ સમિતિઓ નીતિઓના આધુનિકીકરણ માટે કાર્ય…
અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના 18 સ્ટેશનોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂ. 10.55 કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે…
બિકાનેરથી વડાપ્રધાન મોદીએ રૂ.160 કરોડના ખર્ચે ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક નવો યુગ શરૂ થયો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ…
PM મોદી પહોંચ્યા બિકાનેર ,કરણી માતા મંદિરમાં દર્શન કર્યા, નલ એરબેઝની લેશે મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન, પીએમએ બિકાનેર જિલ્લામાં સ્થિત…
રૂ.160 કરોડના ખર્ચે ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું નવીનીકરણ દરેક સ્ટેશન પર સાંસ્કૃતિક વારસાની ઝલક આજે PM મોદી વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે…