PM મોદીએ ‘વિશ્વ રેડિયો દિવસ’ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી, કહ્યું- લોકોને જોડવાનું રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ રેડિયો દિવસ’ ઉજવવામાં…
Prime Minister Narendra Modi
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવશે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પછી આવું કરનાર તે બીજા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવવાના છે.…
કોંગ્રેસની સામંતવાદી માનસિકતાનો પર્દાફાશ સોનિયા ગાંધીની રાષ્ટ્રપતિ વિશેની ટિપ્પણીથી વિવાદ તાજેતરના સંબોધન દરમિયાન કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગરીબ મહિલા તરીકે ઓળખાવ્યા હતા. આ…
ભગવા વસ્ત્રો, રુદ્રાક્ષની માળા, મંત્રોનો જાપ અને સૂર્ય ભગવાનની પ્રાર્થના મહાકુંભમાં PM મોદીનો અલગ અંદાજ જોવા મળ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સંગમ શહેર પ્રયાગરાજ પહોંચ્યા અને…
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની સ્થાપના પછી, 21 જાન્યુઆરી 2022 ના રોજ અમર જવાન જ્યોતિ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની શાશ્વત જ્યોતમાં ભળી ગઈ. વિવિધ પ્રસંગોએ, દેશી અને વિદેશી મહાનુભાવો…
દીકરીઓને વધુને વધુ શિક્ષિત કરવાના અવીરત પ્રયાસોના ફળસ્વરૂપે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં 33 ટકાનો વધારો નોંધાયો ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના પરિણામે દીકરી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ…
ભારત મંડપમ નવી દિલ્લી ખાતે, યુવા દિવસની ઉજવણીમાં ગુજરાતના 45 યુવાનો સહભાગી બનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના નવા વિચારો રજૂ કર્યા વિકસિત…
ભારતીય ઉદ્યોગસાહસિક, રોકાણકાર અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો ‘પીપલ બાય WTF’ માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સારા લોકોએ રાજકારણમાં આવતા રહેવું જોઈએ.…
ઇન્ટરનેશનલ ફ્લાવર શો – 2025 3 જાન્યુઆરી 2025 થી સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે શરૂ થયો છે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.…