ઠંડીની સિઝનમાં ખાવ લીલી હળદર લીલી હળદરના છે અદભૂત ફાયદા ઘણા રોગનો ઇલાજ છે લીલી હળદર બજારમાં લીલી હળદરનું આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને…
potassium
શરીરમાં સોડિયમ, પોટેશિયમ કે કેલ્શિયમની ઉણપથી પણ વેરિસોઝ વેઈન્સની સમસ્યા થઈ શકે છે. અથવા શરીરમાં આયર્ન, હિમોગ્લોબીન અને પાણીની ઉણપ પણ વેરીકોઝ વેઈન્સની સમસ્યાનું કારણ બને…
ડાયેટિશિયન્સ ઘણીવાર દૂધીનો રસ અને શાકભાજી ખાવાની ભલામણ કરે છે. આજે અમે તમને વિગતમાં જણાવીશું કે દૂધી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. તેમાં 92 ટકા પાણી…
લેમનગ્રાસ, જેને સામાન્ય રીતે એક સાધારણ ઘાસ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે ઔષધીય ગુણોથી ભરપૂર એક ચમત્કારિક જડીબુટ્ટી છે. તેમજ આયુર્વેદમાં તેનું ખાસ મહત્વ છે,…
જામફળની સિઝન શરૂ થઈ ગઈ છે. આ ફળ હવે બજારમાં મોટા પ્રમાણમાં વેચાય રહ્યું છે. તેમજ લોકો તેનો મીઠો અને ખાટો સ્વાદ ખૂબ પસંદ કરે છે.…
બ્લડપ્રેશરને કાબુમાં રાખવા આ 6 પોટેશિયમથી ભરપુર ખોરાક અકસીર સાબિત થશે ઘણીવાર આપણે વ્યસ્ત જીવનના કારણે આપણા સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી નથી શકતા, જે પોષક…
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ પીણું માનવામાં આવે છે. શરીરને હાઇડ્રેટ રાખવાના ગુણોને કારણે ઘણા લોકો તેને પોતાના આહારનો ભાગ બનાવે છે. તેમાં રહેલા…
દ્રાક્ષને સુપરફૂડ માનવામાં આવે છે. આ મીઠી અને ખાટી દ્રાક્ષ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. ઘણા લોકોને પીળી સૂકી…
રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લસણમાં અસંખ્ય ગુણો હોય છે. તેથી તેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો. સાથોસાથ તેને ઔષધિ પણ માનવામાં…
કેળાના પાંદડાના ફાયદા: આજે પણ ભારતના ઘણા ભાગો એવા છે જ્યાં કેળાના પાન પર જ ખાવામાં આવે છે. કેળાના પાન પર ભોજન કરવું એ ભારતીય પરંપરાનો…