પોરબંદરમાં નવા રસ્તા બનાવાયા છે જેના પર થોડા દિવસો પેલા ડામરનું લેયર લગાવામા આવ્યું હતું પરંતુ સૂરજ દાદાનો પ્રકોપ એટલો બધો વધ્યો હતો કે શહેરના સ્ટેશન…
porbandar
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આજે સવારે ભારતીય વાયુસેનાનું પેટ્રોલિંગ કરતું ઓટો રીમોટ ડ્રોન વિમાન (UAV) ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડ્રોન એરપોર્ટથી ટેક ઓફ કરતી વખતે…
જેમ ઉનાળાનાં દિવસો આવતા જાય છે તેમ પાણી ની સમસ્યા વિકટ બનતી જાય છે. આમ પણ ડેમ, તળાવ કે નદી -નાળામાં ગરમીનાં દિવસોમાં પાણી સુકાય જાય…
પોરબંદર જીલ્લા ના માધવપુર ગમે પૌરાણિક મેળો યોજાય છે જોકે ગુજરાત માં ત્રણ મેળા મહત્વ ના છે તરણેતર નો મેળો ,માધવ પુર નો મેળો અને ભવનાથ…
રાતે ૧૧ વાગ્યાની નજીક પોરબંદરથી રાણાવાવ તરફ જતી યુટિલિટિ વાનને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે હાઈવે પર લાંબી વાહનોની કતાર જામી હતી. આ ગંભીર અકસ્માતમાં ૩…
પોરબંદર વનવિભાગ દ્વારા માધવપુર માં કાચબા ઉછેર કેન્દ્ર ચાલવા માં આવે છે ને સાતમાં માસ થી કાચબા ના ઇન્ડા મુકવા નો સમય સરૂ થતો હોય છે…
કાંધલ જાડેજા અને સામત ગોગન સહિત સાતની ધરપકડ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદર જિલ્લાનાં રાણાવાવ પોલીસ મથકમાં બે લોક સેવકનાં જૂથ વચ્ચે ઝપાઝપી થયાના સમાચાર…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતીના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પોરબંદર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજીત કાર્યક્રમમાં લાગ લીધો. કોવિંદે ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 148મી જયંતીએ આજે સમગ્ર દેશ અને વિદેશેમાં શ્રદ્ધાંજલી આર્પણ કરવમાં આવશે. પોરબંદરના કીર્તિ મંદિરમાં બાપુનો શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર…
ડીઝલ પૂરું થતા જહાંજ મુંબઈને બદલે અલંગ ઉતારવાનો હોવાનો ઘટસ્ફોટ પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા ૪૨૦૦ કરોડના ડ્રગ્સ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ કેસમાં દેશની ૭…