સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવેએ ડાકોર ફાગણોત્સવ 2025માં જમાવી હાસ્યની રમઝટ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની અસ્મિતાનું ગૌરવ લેવા અપીલ કરતા કલાકાર સાંઈરામ દવે ગણેશવંદના, ઢાલ-તલવાર રાસ,…
poonam
હિન્દુ પંચાંગમાં જ્યેષ્ઠ માસમાં આવતી પૂનમનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ દિવસ ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ છે, કારણ કે આ તારીખે ચંદ્ર…
સનાતન ધર્મમાં, પૂનમ તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે હાલમાં જ્યેષ્ઠ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આવતી પૂનમને ભગવાન વિષ્ણુ અને માતા…
સનાતન ધર્મમાં પૂનમ અને અમાસ તિથિને વિશેષ માનવામાં આવે છે જે હાલમાં જ્યેષ્ઠ માસ ચાલી રહ્યો છે અને આ માસમાં આવતી અમાસને જ્યેષ્ઠ અમાસ તરીકે ઓળખવામાં…
જૈન નું અતિ પવિત્ર તીર્થધામ પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ ગણાય છે જે જૈન ધર્મના ઉપાસકો હારા ધકો માટે આ મહિમા તીર્થ છે તેમજ મંદિરો અને જીનાલયની નગરી…
આવતીકાલે ગણેશોત્સવનું રંગેચંગે સમાપન થશે. આગામી શુક્રવારથી શ્રાધ્ધ પક્ષનો આરંભ થશે. 10 ઓક્ટોબરે અગિયારસની તિથી છે. જો કે, આ દિવસે કોઇ શ્રાધ્ધ નથી. 14 ઓક્ટોબરના રોજ…
દેશભરના શ્રઘ્ધાળુઓ પીપળે ત્રણ લોટા જલ ચડાવી ધન્ય થાય છે ગિરનારની સાનિધ્યમાં અને જ્યાં દેવી, દેવતા, યોગી, જોગીઓના બેસણા છે તેવા ભવનાથ ક્ષેત્રમાં આવેલ પાવન પવિત્ર…
હોળી પ્રગટાવવાનો શુભસમય સાંજે 6.51 થી 8.23 સુધી ફાગણ સુદ ચર્તુદશી ને સોમવારે તા.6.3.23 ના રોજ હોલિકા દહન છે હોળી છે. સોમવારે સાંજે 4.18 સુધી ચર્તુદશી…
વહેલી સવારે મંગલા આરતીનો હજારો ભાવિકોએ લીધો શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમમાં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. માં અંબા ના દર્શન કરવા…
આવતીકાલે અષાઢ સુદ પૂનમ ને બુધવાર તારીખ 13. 7. 2022 ના દિવસે ગુરુપૂર્ણિમા છે ગુરૂ પૂજનનું અનેરૂ પર્વ . ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપુજનનું મહત્વ અનેરૂ છે .…