જીવનમાં શાંતિ અને ધૈર્યનું મહત્વ સમજાવતા ભગવાન મહાવીર ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના…
performed
ભાવનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયા મીયાણીના અધ્યક્ષસ્થાને “વિશ્વ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરવામાં આવી આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓ તેમજ ટીબી મુક્ત ગામ બનાવવા સહભાગી…
લક્ષ્યરાજ સિંહના પિતા અને મેવાડના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અરવિંદ સિંહનું નિધન મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ લાંબા સમયથી હતા બીમાર અરવિંદ સિંહના નિધન થી મેવાડ…
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમીધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ, કપૂર, ઔષધિઓ વડે વૈદિક…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું રાષ્ટ્રપતિએ “આશાનું ગીત” રજૂ કરનારા કચ્છના કલાકારોને કર્યા પ્રોત્સાહિત…
આરતી એટલે આર્ત થઇને, વ્યાકુળ થઇને ભગવાનને યાદ કરવા, તેમનું સ્તવન કરવું. આરતી પૂજા બાદ અંતમાં ધૂપ, અગરબત્તી, કપૂર, દીપથી કરવામાં આવે છે. આરતીમાં એક, ત્રણ, પાંચ,…
લોકોને મળશે આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું બ્યૂટીફિકેશન સહિતના કામોનું ખાતમૂહુર્ત અને ભૂમિપૂજન પલ્લવી જાની, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના મહેમાનો રહ્યા ઉપસ્થિત વેરાવળ ચોપાટી ખાતે…
સોમનાથની 108 એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યૂલન્સમાં જ કરાવાઈ સફળ ડિલિવરી વેરાવળ તાલુકાના મેઘપુર ગામે માતા-બાળકની અમૂલ્ય જિંદગી બચી સોમનાથની 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ…
શું સોનુ નિગમ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા વિશે ચિંતિત છે ગાયકે કાયદા પર સવાલો ઉઠાવ્યા બોલિવૂડ ગાયક સોનુ નિગમ સાથે કંઈક એવું બન્યું છે, જેના…
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની સ્મૃતિમાં બનશે સ્મારક પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું સ્મારક બનાવવાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે રાત્રે જાહેરાત કરી કે…