percent

Gujarat Ranks Fourth In The Country With An Annual Milk Production Of 172.80 Lakh Metric Tons

26 નવેમ્બર – રાષ્ટ્રીય દૂધ દિવસ ગુજરાતના દૂધ ઉત્પાદનમાં ગત 22 વર્ષ દરમિયાન 119.63 લાખ મેટ્રિક ટનનો વધારો; સરેરાશ 10.23 ટકાનો વધારો • ગુજરાતની માથાદીઠ દૂધ…

Dissatisfaction With 11 Percent Price Hike By Power System, Demand For 40 Percent Price Hike

પીજીવીસીએલના કોન્ટ્રાકટરો લડતના માર્ગે :  સાંજથી બેમુદતી હડતાલની ચીમકી અંદાજે 500 કોન્ટ્રાકટરો બપોરે કોર્પોરેટ ઓફીસે એકત્રિત થઈ સુત્રોચ્ચાર-દેખાવો સાથે એમડીને આવેદન પાઠવશે, જો માંગણી નહિ સંતોષાય…

30 Percent Thousands Of Students Have Dropped Since The Education Hub Quota Fell

છાશવારે બનતા આત્મહત્યાના બનાવની અસર થઈ હોવાનું અનુમાન: ગત વર્ષે 1.15 લાખ છાત્ર સામે આ વખતે 80 હજાર છાત્રોનો જ પ્રવેશ કોટા સ્થિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં…

છેલ્લા દશ વર્ષમાં દેશનો જીડીપી 6 ટકા જયારે ગુજરાતનો જીડીપી 8.5 ટકા

ગુજરાતના વિકાસને ઘ્યાનમાં રાખી ફંડ ફાળવવા 16માં નાણાપંચ સમક્ષ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની તર્કબઘ્ધ રજુઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16માં ફાયનાન્સ કમિશન સાથેની બેઠકમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો…

એસ.ટી.દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર:એડવાન્સ બૂકીંગમાં 18 ટકાનો વધારો

સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 એકસ્ટ્રા ટ્રીપનું આયોજન: કુલ 8340 એકસ્ટ્રા ટ્રીપો દોડાવાશે ગુજરાત સરકાર દ્વારા  દિવાળીના તહેવારોમાં 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને એસ.ટીની…

ઘુડખરની સંખ્યા ચાર વર્ષમાં જ 26 ટકા વધી 7600ને પાર

ઘુડખર પણ વિકાસમાં પાછળ નથી પાટણ જિલ્લામાં ઘુડખરની સંખ્યામાં સૌથી વધુ 147 ટકાનો વધારો: રાજ્યમાં સૌથી વધુ 2705 જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા: વન રીઝિયન પ્રમાણે…

Heavy Rain Alert In Gujarat! More Than 113 Dams Filled 100% With Water

ગુજરાત સરકાર દ્વારા મહારાજાના સાર્વત્રિક આદેશના પરિણામે રાજ્યના 113 થી વધુ ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ સાથે ગુજરાતમાં વરસાદે પણ પોતાનું લક્ષ્ય હાંસલ કરી…

વૈશ્ર્વિક વેપાર 90 ટકાથી વધુ પરિવહન શિપિંગ થકી થાય છે

આજે વર્લ્ડ મેરી ટાઈમ દિવસ માલસામાન માટે પરિવહન સૌથી સસ્તુ અને કાર્યક્ષમ સ્વરૂપે દરિયાઈ પ્રવૃત્તિ વિશ્ર્વ વેપાર ઉદ્યોગનો એક મહત્વપૂર્ણ ભાગ: ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનની 1948માં સ્થાપના…

ભૂગર્ભ ગટરની દૈનિક થતી 170 ફરીયાદો પૈકી 90 ટકા બોગસ : ધવલ નંદા

ભૂગર્ભ ગટર કૌભાંડ મુદ્દે વિરોધ પક્ષ નેતાના આક્ષેપો પ વર્ષ પહેલા ર0 લાખમાં થતું કામ હવે 4 કરોડમાં થાય છે અને ફરીયાદો હલ કરવાનો ખર્ચ મનપા…

શા માટે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી 27 ટકામાંથી 9 ટકા થઈ ગઈ: અમિત શાહ

188 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને લઈને ભારે આ રાજકતાના માહોલે ભારત સહિત સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે અમદાવાદ ખાતે ગૃહ…